________________
(રપ) નેમિનાથસ્તવન
આ.કે. કો.–૫૧૩૪૮, પત્ર-૧ એક જ કર્તાના શત્રુંજયમંડન આદિનાથ પ્રભુનું તથા ગિરનારમંડન નેમિનાથ પ્રભુનું એ બે સ્તવનો છે. પ્રતલેખન-૧૮માં શતકનું છે. લેખકે પ્રથમ સ્તવનાને “શત્રુંજય પાર્શ્વનાથ સ્તવનમ્ લખ્યું છે. વાસ્તવમાં શત્રુંજયમંડન આદિનાથ પ્રભુનું સ્તવન છે. (३६) नेमिजिनस्तोत्रम्
આ.કે.કો.-૨૯૨૫૪, પત્ર-૧, કુલ-૭ કૃતિમાંથી પ્રથમ પાંચ પંચજિન સ્તોત્ર છે. ૧૯મી સદીમાં લેખિત આ પ્રત સંશોધિત છે. (૩૭) નેમિનાથસ્તુતિઃ
હે.પા.-૪૯૮૧, પત્ર-૩, પ્રત અપૂર્ણ છે. કુલ-૭ કૃતિમાંથી અંતિમ ૩ કૃતિ પંચજિન સ્તુતિ-અન્તર્ગત છે. (૩૮) ક્રિયામુપ્તનેમિનિસ્તોત્ર
આ.કૅ.કો.-૧૪૧૪૪, પત્ર-૧૪, પત્ર ૧ -૪ મ પર આલેખિત ચતુર્વિશતિ જિનસ્તોત્રાન્તર્ગત આ સ્તોત્ર પત્ર-૩ મા-૪ પર છે. ૧૮માં શતકમાં લખાયેલ આ પ્રતમાં કુલ ૧૪ કૃતિઓ છે. (૨૨) નેમિનાથસ્તોત્રમ્
(૧) આ.કે.કો.-૨૯૭૫૬, પત્ર-૧, આ પ્રતમાં કૃતિની અવસૂરિ જેવી ટીપ્પણો આપી છે. પરંતુ તે અક્ષરો અત્યંત ઝીણા અને આછા થઈ ગયા હોવાથી ઉકેલવા કઠિન થઈ પડ્યા છે.
(૨) આ.કે.કો.–૫૨૬૫૫, પત્ર-૨, પદચ્છેદ દર્શક રેખાઓ છે. પ્રથમ પદ્યની અવચૂરિ છે. અક્ષરોની શાહી ફેલાઈ ગઈ છે. બન્ને પ્રતના પાઠો સમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org