SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ २६ પ્રશ્ન ઃ તો શું એ રીતે અનેકાંતમતે પણ મોક્ષની સંગતિ ન થઈ શકે ? ઉત્તર : ના. જુઓ - — अनेकान्तवादप्रवेशः Dv> यदा तु तदात्माङ्गनादिकं सात्मकाद्यपि, तदा यथोक्तभावनाऽभावात्, भावेऽपि मिथ्यारूपत्वात्, वैराग्याभाव:, तदभावाच्च मुक्त्यभाव:, इति ।। इति पञ्चमपूर्वपक्ष: ।।५।। * - પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : જ્યારે વળી તે આત્મા, અંગના વગેરે સાત્મકાદિ પણ હોય, ત્યારે યથોક્ત ભાવના ન થાય, થાય તો પણ તેની મિથ્યારૂપતા થાય... એટલે વૈરાગ્ય ન થાય અને તો મોક્ષ પણ ન થાય. અનેકાંતમતે મોક્ષનો અભાવ - વિવેચન : હવે અનેકાંતવાદીમતે કોઈ એકાંત ન રહેવાથી, સ્ત્રી - ઘર વગેરે માત્ર અનાત્મક, અનિત્ય, અશુચિ, દુઃખરૂપ જ નહીં રહે, પણ સાથે સાથે સાત્મક, નિત્ય, શુચિ, સુખરૂપ પણ લાગશે અને એટલે તો આત્મ-આત્મીય ભાવનાપૂર્વક મોહ ઊભો થશે ! ફલતઃ યથોક્ત નૈરાત્મ્યભાવના થઈ શકે નહીં. કદાચ એ ભાવના થઈ પણ જાય, તો પણ એ અનેકાંતમતે મિથ્યારૂપ જ ફલિત થશે. (અનેકાંતમતે, દરેક વસ્તુ સાત્મક-અનાત્મકાદિ ઉભયરૂપ છે. જ્યારે ભાવનામાં તો માત્ર અનાત્મકતાનો જ બોધ કરાય છે, એટલે એ ભાવના મિથ્યારૂપ બને !) એટલે ભાવના ન થવાથી અથવા મિથ્યા ભાવના થવાથી વૈરાગ્ય ન થાય અને વૈરાગ્ય વિના તો મોક્ષ પણ ન જ થાય ! આમ; અનેકાંતમતે મોક્ષનો અભાવ છે. Jain Education International ।। કૃતિ પશ્ચમપૂર્વક્ષ:।। આ પ્રમાણે એકાંતવાદીએ, એકાંતવાદને સિદ્ધ કરવા અને અનેકાંતવાદનું નિરાકરણ કરવા પાંચ પૂર્વપક્ષો યુક્તિસહિત રજૂ કર્યા. ।। રૂતિ પૂર્વપક્ષપ્રન્થઃ ।। For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy