SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) અનેકાંતવાદ-પ્રવેશ Ay અનાદિ કાળથી આપણા સંસાર-પરિભ્રમણનું કારણ મિથ્યાત્વ છે. એકાંત માન્યતા છે. જો એ સંસારથી છુટકારો મેળવવો હોય તો એકાંત માન્યતાને છોડીને, અનેકાંતનો સ્વીકાર કરવો જ પડશે. Jain Education International એ અનેકાંત શું છે ? તેની પ્રાથમિક સમજણ અને એકાંત માન્યતાઓનું બહુ સંક્ષેપમાં નિરસન કરતો તાર્કિક શિરોમણિ હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.નો ગ્રંથ એટલે અનેકાંતવાદ-પ્રવેશ. ગ્રંથનો પરિચય તો અભ્યાસ કરવાથી જ થઈ શકે. પણ આપણી બુદ્ધિ એટલી ક્ષીણ થઈ ગઈ છે કે અનેકાંતવાદ-પ્રવેશમાં પણ આપણે પ્રવેશ કરી શકીએ નહીં, ત્યારે એમાં પ્રવેશ કરવામાં સહાય કરવા માટે, તેનો અનુવાદ લઈને પ.પૂ.મુ.શ્રી યશરત્નવિ. મ.સા. આપણી પાસે ઉપસ્થિત થયા છે. અનેકાંતવિષયક ગ્રંથનો અનુવાદ ક૨વો એ ઘણી જ જ્ઞાનગંભીરતા અને પરિપક્વતા માંગે છે. મુનિરાજ બહુ નાની વય અને અલ્પ પર્યાયમાં આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે, તેમાં કારણ તેમનું ગુરુબહુમાન-સમર્પણ અને તેના દ્વારા પ્રાપ્ત થયેલી ગુરુકૃપા તથા અવિરત પુરુષાર્થ છે. તેમની હાર્દિક અનુમોદના કરીએ અને આ ગ્રંથના અધ્યયન દ્વારા તેમના પુરુષાર્થને સફળ કરીએ · આપણા સમ્યગ્દર્શનને નિર્મળ કરીએ, એ જ શુભાભિલાષા... For Personal & Private Use Only દ. ભવ્યસુંદરવિ. જેઠ સુ. ૪, વિ.સં. ૨૦૬૮. કેશવ સૃષ્ટિ, ભાયંદર. www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy