SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः १५३ તથા, કેટલાકને પ્રસંગને અનુસારે જ ક્ષયોપશમ પ્રગટ થઈ જાય છે અને તેથી સંકેત વિના જ શબ્દથી અર્થની પ્રતિપત્તિ (મિઠાઈમાં સાકર ઓછી હોય તે અનુભવ્યું હોય અને કોઈ કહે ખાંડ ઓછી છે તો ખાંડનો અર્થ સંકેત વિના પણ સમજાઈ જાય છે, તો તે વખતની પ્રતિપત્તિ; સંકેત વિના પણ) થઈ જતી દેખાય છે. તો અહીં સંકેત વિના પણ શબ્દથી અર્થનો બોધ થવામાં કારણ શું? કારણ એ જ કે, શબ્દઅર્થનો કથંચિત્ વાસ્તવિક સંબંધ રહ્યો છે અને તેથી તો વસ્તુ અભિલાપ્ય (શબ્દવાચ્ય) પણ બને જ. હવે આ પ્રસંગથી સર્યું. નિષ્કર્ષ : એટલે ઘટાદિ દરેક વસ્તુઓ, અભિલાપ્યધર્મોની અપેક્ષાએ અભિલાપ્ય અને અનભિલાપ્યધર્મોની અપેક્ષાએ અનભિલાખ- એમ ઉભયરૂપ માનવી જ રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું. || આ પ્રમાણે અભિલાપ્યાનભિલાપ્ય અનેકાંતવાદરૂપ ચતુર્થ અધિકાર પૂર્ણ થયો છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy