SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ११० अनेकान्तवादप्रवेशः अथान्येन, अनुभवस्योभयस्वभावापत्तिः, तथा च सति स्वभावयोर्धर्मत्वादनुभवस्य च धर्मित्वान्मिथो भेदाभेदोभयविकल्पप्रभवो दोषोऽनिवार्यते, इति; मृग्यतां त्राणार्थमुपायः । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : જો બીજા સ્વભાવે, તો અનુભવ ઉભયસ્વભાવી બનવાની આપત્તિ આવે અને તેવું હોવામાં બે સ્વભાવ ધર્મ અને અનુભવ ધર્મી થાય અને તો તેઓનો પરસ્પર ભેદ, અભેદ કે ભેદભેદ... એ બધા વિકલ્પોથી થનારા દોષો અનિવારિતપણે આવશે, તો બચવાનો ઉપાય શોધો. ( દ્વિતીચ વિકલ્પની અયુક્તતા છે વિવેચન : (૨) જે સ્વભાવે તે વિજાતીયભેદગ્રહણમાં પટુ હોય, તેનાથી જુદા સ્વભાવે સજાતીયભેદગ્રહણમાં અપટુ કહેવાય, તો તેના પટુ-અપટુરૂપ બે જુદા જુદા સ્વભાવ ફલિત થાય અને તો તેને ઉભયસ્વભાવી માનવાની આપત્તિ આવે ! અને એવું કહેવામાં (૧) પટુ-અપટુરૂપ બે સ્વભાવ ધર્મ બને, અને (૨) અનુભવ ધર્મી બને તો અહીં પણ વિકલ્પો ઊભા થશે કે, ધર્મ-ધર્મી વચ્ચે શું છે ? (ક) ભેદ, (ખ) અભેદ, કે (ગ) ભેદભેદ? (ક) ભેદ કહો તો ધર્મ નિઃસ્વભાવ બની જાય (ખ) અભેદ કહો તો ધર્મ-ધર્મીમાંથી કોઈ એક જ શેષ રહે અને તેમાં જો ધર્મ શેષ રહે, તો ધર્મી વિનાના તેઓ નિરાધાર થવાથી તેઓનું સ્વરૂપ સંગત ન થાય અને જો ધર્મી શેષ રહે, તો ધર્મ વિના તે નિઃસ્વભાવ બનવાથી તેનું પણ સ્વરૂપ સંગત ન થાય, અને (ગ) જો ભેદાભેદ કહો, તો અભ્યાગમનો ત્યાગ થઈ અનેકાંતવાદ જ શરણ થાય. એ બધા દોષો અનિવારિતપણે આવશે, તો તેનાથી બચવાના ઉપાય શોધો. (અર્થાત્ બીજા વિકલ્પથી આવનારા પુષ્કળ દોષોને અટકાવવાનો તમારી પાસે કોઈ ઉપાય નથી.) ___परिकल्पितोभयस्वभावाभ्युपगमकवचोपायसद्भावात् प्रयासमात्रफलोऽभीष्टफलविकलो दोषाशनिः इति चेत् ? न, प्रचण्डवेगमहास्रोतःप्रवाहापह्रियमाणकुशकाशावलम्बनप्रायत्वादुपन्यस्तोपायस्य; तथाहि-परिकल्पितोभयस्वभावताऽभ्युपगमेन परमार्थतोऽसौ न विजातीयभेदग्रहणपटुस्वभावो नापि सजातीयभेदग्रहणापटुस्वभावः, इति । अतोऽनुभवस्वभावरहितत्वादननुभवत्वप्रसङ्गः, इति । तदिदं 'पिशाचभयात् पितृवनाश्रयणमायातम्' इति धिग्, अहो दारुणं तमः । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: પૂર્વપક્ષ ઉભયસ્વભાવને કલ્પિત માનવાના કવચરૂપ ઉપાય હોવાથી, તમે કહેલ દોષરૂપી વીજળી ઇચ્છિત ફળથી વિકલ માત્ર પ્રયાસ પૂરતા ફળવાળી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy