SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ १७ પિતરસ્તfપતા યાન્તિ સદાર ગ્રતા' ! “રૂષ્ટ વેલ્યોપવિષ્ટ છે. સાત સપ્રિત શિer” | “ નીર્ધદ્રાપ્યતે' | “ યતિ વન્ય પાત, વ સ્વ પ્રથતિ વે” | “મયિત્વો શૂનં વૃતમ્” | વગેરે... • અન્ય અલંકારોની સાથે કવિશ્રીની કોઈપણ વર્ણનમાં ઉપમાઓની શ્રેણિ મૂકવાની પ્રથા ધ્યાનાર્હ છે. જેમકે.. પુત્ર વિનાના કુળને સરખાવવા–“વહીન રેવતં,’ ‘મહીન વસં’ અને તેની હીનું મૌઝિ' એ ત્રણ ઉપમાઓ આપી છે. સત્યભામા શેઠાણીએ પતિની પ્લાનિને અનેક ઉપમાઓ આપી यथा फालच्युतो द्वीपी, भग्नदन्तो यथा करी। गतमन्त्रो यथा योगी, नियोगीव पदच्युतः ॥६॥ ધનદત્ત શેઠ સત્યભામાને લાનિનું કારણ દર્શાવતા પણ અનેક ઉપમા પ્રયોજે છે– पत्रहीना यथा वल्ली, चन्द्रहीना च शर्वरी । विषादाय विदग्धानां, तथा त्वं मे सुतोज्झिता ॥८॥ પ્લાનિ દૂર કરવા કે મનોરથોને પૂરવા ધર્મ સમર્થ છે એવું આશ્વાસન આપતા શેઠાણી ફરી ઉપમાઓ યોજે છે– दवदग्धा यथा वृक्षा, धर्मदग्धा यथाऽङ्कराः । नीरादेव प्ररोहन्ति, तथा धर्मान्मनोरथाः ॥१०॥ રૈલોક્યસુંદરી જેવી ઉત્તમકન્યાની સાથે કોઈ ઉત્તમ વર જ શોભે એ જણાવવા ફરી ઉપમાઓ વર્ણવી છે– वैडूर्यपत्रिका स्वर्णे, क्रमुके नागवल्लीका। चन्द्रे ज्योत्स्ना यथा शस्या, तथा कन्या शुभे वरे ॥२०॥ ગુણ સુંદર રાજા પોતાની પુત્રીના લગ્ન માટે મંત્રીશ્વરને તેના પુત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy