SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂંથણી એ રૈલોક્યસુંદરીના રૂપમાં ચમત્કૃતિ ઊભી કરી છે. તો શ્રેષ્ઠીપુત્ર મંગલકલશના રૂપદર્શન માટે કામદેવને પૃથ્વી પર અવતાર્યો છે. नाम्नानङ्गोऽस्मि नार्थेन नूनमित्याशयः स्मरः । स्वाङ्गदर्शाय मेदिन्यामस्य व्याजादवातरत् ॥११८।। કામદેવ માત્ર નામથી જ અનંગ છે, અર્થથી નથી, કારણ કે પૃથ્વી પર પોતાના અંગનું પ્રદર્શન કરવા તે કામદેવ મંગલકલશના બહાને અવતર્યો છે. નવ પરિણીત મંગલકલશના રૂપની સ્તુતિ ચંપાનગરના નગરજનો પણ કરી રહ્યા છે– કૃM: રવર્ત પુરાના શ્રિય: પતિરંગાયત | अस्यास्त्वसौ पुण्यवत्या गौरस्तुङ्गो नवोत्कटः ॥१५१।। લક્ષ્મીનો પતિ કૃષ્ણ તો શ્યામ છે, વામન છે અને તેનું બળ પણ ક્ષીણ થઈ ગયું છે, જ્યારે પુણ્યવંતી આ ત્રૈલોક્યસુંદરીનો પતિ ગૌરવર્ણી છે. ઊંચો છે અને યુવાન છે. • માણિજ્યચંદ્રસૂરિજીએ ગુણસુંદર રાજવીના બાહુબળની પ્રશંસા કરવા માટે પૃથ્વીને પૂતળી તરીકે પ્રદર્શિત કરી છે– यस्य प्रतापसौधस्य, भुजस्तम्भविजृम्भिणी । भास्वदम्भोधिवलया शालभञ्जीव भूरभात् ।।५९॥ • છાત્રો સાથે આવેલા પોતાના પતિ મંગલકલશને જો ઈને પુરુષવેષમાં રહેલી ગૈલોક્યસુંદરીને ઉત્પન્ન થયેલા રોમાંચની કવિશ્રીએ સુંદર ઉન્ડેક્ષા કરી છે– मङ्गलं स्त्रीनरः प्रेक्ष्य, त्रस्तः स्मरशरच्छिदः । मन्ये रोमाञ्चदम्भेन वर्म वर्मणि पर्यधात् ।।२४२।। • પુત્ર વિનાના કુળને માત્ર એક જ વાક્યમાં આપેલી અનેક ઉપમાઓ વિશેષ ધ્યાનાર્હ લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy