SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ६ वज्जिरतूरसमाउललोयं, लोयसमागयकयसम्मोयं । मोयसमुद्धरणच्चिरवेसं, वेससमुज्जलजणकयसोहं ॥४७॥ सोहोहामियसुंदरराय, रायपसायविमोइयबंदं । વંવાયોસિયનય-નયાદું સદ્-ાસ-રસ-વ-સુગંધ ॥૪૮॥ गंधगुणड्ढविलेवणसारं, सारसमागयअक्खयवत्तं । वत्तसुमंगलसद्दापुण्णं, पुण्णपवित्तसमाणियसंघं ॥४९॥ પ્રાપ્ત, સંદર્ભોને અનુસારે મંગલકલશ કથાનું ઉદ્ગમ સ્થળ પ્રસ્તુત ‘સંતિનાદત્તરિયું’ જણાય છે. માટે પૂ. દેવચંદ્રસૂરિજીની આ કથાને આધારે આ પછીના વિભાગમાં કથાસાર આપેલો છે. તથા ત્યારપછી પરવર્તી રચનાકારોએ કથા ઘટકોમાં કરેલા પરિવર્તન નોંધ્યા છે. ૯. (૨) રાજગચ્છીય તાર્કિક શિરોમણિ શ્રીનેમિચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીમાણિક્યચંદ્રસૂરિજીએ વિ.સં. ૧૨૭૬ (કે તેના પૂર્વે) ૮ સર્ગ ૫૫૭૪ શ્લોક પ્રમાણ શ્રીશાંતિનાથ ચરિત્ર મહાકાવ્યની રચના કરી છે. આ મહાકાવ્ય સરળ છતાં પ્રાસાદિક ભાષામાં રચાયેલું છે. જેના ૫૯૪ શ્લોક પ્રમાણ પ્રથમ સર્ગમાં શ્લોક ૧૪૭થી ૫૩૯ સુધી આ મંગલકલશકથા છે. જે શ્રી અમિતયશ નામના તીર્થંકર પરમાત્માની દેશનારૂપે છે. અનુષ્ટુલ્ છંદમાં રચાયેલી આ કથામાં અનુપ્રાસ-યમકની પ્રધાનતાની સાથે પાત્રોના નામ તથા પ્રસંગો પાછળની ઉત્પ્રેક્ષાઓ પણ ૮. જેવું સંપાદન સા. હેમગુણાશ્રીજી, સા. દિવ્યાગુણાશ્રીજીએ વિ.સં. ૨૦૫૮માં આ. કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલી દ્વારા કર્યું છે. જેમાં સાધ્વીજીએ જે - તે પદ્યની નીચે જ કઠીન શબ્દના અર્થો મૂકેલા છે. મમ્મટ કૃત કાવ્યપ્રકાશ પર ‘સંકેત’ નામની અત્યંત પ્રમાણભૂત ટીકા (૨.સં. ૧૨૬૬), પાર્શ્વનાથ ચરિત્ર (૨.સં. ૧૨૭૬, ગ્રંથાગ્ર-૫૨૭૮), મહામંત્રી વસ્તુપાલના તથા ધર્કટવંશના યશોવીરમંત્રીના પ્રશંસા કાવ્યો વગેરેની પણ રચના માણિક્યચંદ્રસૂરિજીએ કરેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy