SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રફ્રિકા ૧૯ ઉપરિવસ આછી પીળી ને લાલ આંયવાળા સફેદ રંગનું છે. તા તેનું અધેાવસ, જેના તેણે નૃત્યને અનુરૂપ ક વાળ્યા છે, તેના શ્વેત, આમ લાલ અને કાળા રંગની હિંસાઈનની મિલાવવાળા લીલા રંગ, તેના ઉપરિવસુના શ્વેતવણને કેવા સરસ ઉઠાવ આપે છે ! અને તેના ગળાના હારના વણ પણ પીળા અને સફેદ રંગનું મિશ્રણ છે—જાણે કે સફેદ ન પીળુ', એ બે પ્રકારના સુવણનું મિશ્રણ કરીને એ હાર ઘડાયા હોવાનું' ચિત્રકાર સૂચવવા માંગતા ન હોય! એ હારમાં માતી કે કોઈ નના મકા ન દર્શાવતાં તેને સપાટ ઢારા જેવા બતાવીને ચિત્રકારે વચ્ચે અને અલકારાનુ મજેદાર સારૂપ્ય સાધ્યુ છે. જો મણકા ચીતર્યા ાન, તા તે કોઈને કોઈ રંગના જ કરવા પઢતા અને ના વસો અને અલકારા વચ્ચેના સુમેળ જોખમાઈ જાત. હવે શ્રીજી નત કી કિરાતીના નૃત્યવેશ જોઈએ. તેનું ઉપરિવ* લીલા વ તુ છે. અને અધોવસમાં લાલ, વાદળી, રામ અને શ્વેત ચારેય ધાના ચિર ગુન દ્વારા એક સુંદર ભાત નિપાળવામાં આવી છે. એમાં શત: પીળા રંગની ઝાંય પણ ખરી જ. પણ ઉપર-નીચેનાં બન્ને વસોની ગમેળવણી એવી મજાની થઈ છે કે એથી એક વિલક્ષણ અને મેળભરી તેમ જ નયનરમ્ય વેશભૂષા સાઈ ગઈ છે. નકીએ પહેરેલા હાર પણ ઉપરિવસના ઠાઠ લેશ પણ ન ઘવાય તેવા માલેખાયો છે. પીળા દોરામાં કાળા મણકા પરોવીને એ હાર બનાવવામાં આવ્યા છે. ઉપરિષસની ઘેરી લીલાશ અને હારની ધરી કાળાશ, બન્ને એકબીજાને ઉપાઢ આપે તેવી પૂરક બની રહી છે. વસ્તુત: વસોની આવી મેળવણી અને વજ્રા તથા અલંકારોનુ આવુ અનુરૂપ્યતા આ કાલ્પટ્ટિકાગત તમામ આકૃત્તિઓમાં એકસરખું જળવાયેલુ આપણે જોઈ શકીએ છીએ. અને ન’કીઓનાં અને ત્રણ પુરુષોનાં પણ અધોવસોના કમ્ડ વાળેલા હોઈ તેના છેડા છૂટા છે અને છતાં તે છેડા નીચે લડતા નથી, પણ અદ્ધર અને અમુક વિશિષ્ટ સ્થિતિમાં લટકતા ફરકતા છે; આ ઉપરથી એ ન`કાની નૃત્યની ઝડપ અને અગલાઘવતું નૈપુણ્ય કલ્પી શકાય છે. બન્ને નકીએ, આમ તા, લગભગ એકસરખાં જ વસ્ત્રાલ કારો પહેર્યાં છે; છતાં, એ પૈકી પહેલી નતકીના ચણામાં નપુર ( પાયલ ) છે. અને બીજી નકીએ તે નથી પહેર્યાં, એ જોઈ શકાય છે. બન્ને નકીના અલગ-અલગ સ્વરૂપના ગમરોહ જોતાં એમ કહી શકાય કે બન્ને નકીઓ સાથે મળીને એક જ જાતનું નૃત્ય નહિ કરતી હોય પણ અલગ અલગ પ્રકારનું નૃત્ય કરતી હશે. આ કલ્પનાને યથા માનીને ચાલીએ તા, એવું કહી શકાય કે, જે પ્રકારના નૃત્યમાં નૂપુરના ઉપયોગ જરૂરી અને અનુકૂળ હશે, તે નૃત્ય માટે એક ( પહેલી ) નકીએ નૂપુર પહેર્યા હશે, અને બીજી નદીના નૃત્યમાં પુરની ઉપાિંગતા નિહ હોય તેથી તેણે નહિ પહેર્યાં ઢાય. માનુ” સાચું રહસ્ય તા નૃત્યશાસ્ત્રોના નિષ્ણાતા જ સમજી શકે, પરંતુ આ સુક્ષ્મ ખાતા ફેરફાર પણ એટલું તા સૂચવી જ જાય છે કે, આ ચિત્ર-કલાકાર નૃત્ય-સંગીતાદિ કલાઓના પણ મર્મજ્ઞ હશે. પાંચમાંની ત્રણ ગ્માકૃતિ પુરુષની છે. એ ત્રણ્ય પુરુષો જુદાં-જુદાં વાઘ વગાડતાં નજરે પડે છે. પહેલો પુરુષ ગળે પખવાજ ખેરવીને તેનો ઠંકા બરીને આપે છે, બીજો પુરુષ માં થતી શમણાઈ વગાડતા ભમરીની સંગત કરી રહ્યો છે; તે ત્રીજો પુરુષ ગળે ભેરવેલ ઢાલક વગાડીને કિરાતીને સાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy