SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯] મારતીય વિદ્યા [ર્ષ શહેરોમાંથી તે યાત્રામાં આવેલ સંઘપતિઓનો નિર્દેશ કરતાં લખ્યું છે કે ચારસંડલાધિપતિઓ, લાટ, ગૌડ, મરૂ, ડાહલ, અવંતિ અને અંગ દેશના સંઘપતિઓ પોતાના સંઘ સહ આ યાત્રામાં આવ્યા હતા જેમનું યોગ્ય સન્માન ઉપાયો-ભેંટણાં વડે વસ્તુપાલે કર્યું હતું. સંઘે પ્રસ્થાન કરી નાભેય પ્રભુની ભક્તિ અને કીર્તિ પ્રદર્શિત કરતાં કાસહૃદમાં પડાવ નાખ્યા જ્યાં વસ્તુપાળે જિનાર્ચાઓ કરી હતી, એ ઉદયપ્રભના કથનને સુતસંવર્તનથી ટેકો મળે છે. વધુમાં તે ઉમેરે છે કે વસ્તુપાળ અહીં નાભિતનુજ (ઋષભદેવ)ના મહાપ્રાસાદમાં મહોત્સવ રહ્યો હતો. જ્યારે વસંતવિચારનો કર્તા સંઘે કાસહૃદના બદલે વલભિપુરમાં મેલાણ કર્યું હોવાનું કહે છે? જ્યાંથી વિજયસેનસૂરિએ શત્રુંજય પર્વતને બતાવ્યો. વસ્તુપાળે અહીં સ્વામિ વાત્સલ્ય કર્યું હતું. આ સ્પષ્ટ રીતે જણાય કે ધર્માલ્યુદયના યાત્રાવર્ણનથી વસંતવિલાસનું યાત્રાવિવરણ જુદું છે. આ સિવાય પણ બીજાં કેટલાંક સૂચન મળી આવે છે જેથી બન્ને ગ્રંથકારોએ જુદી જુદી યાત્રાની નોંધ લીધી હતી તે હકીકતને વધુ પુષ્ટિ આપે છે જેનું તુલનાત્મક વિવેચન હવે પછી કરવામાં આવ્યું છે. - ત્યાંથી સંઘે પ્રયાણ કરી વિમલાદ્રિ ઉપર આરોહણ કર્યું. ત્યાં જઈ નાભિજિનેશના ઉત્કટ દર્શનાભિલાષી વસ્તુપાલે પૂર્ણ પ્રેમભક્તિવડે સ્નાત્ર મહોત્સવ કર્યો. વિડ્યોછે. દક કપદયક્ષનું પૂજન, અર્ચન સારી રીતે કરી તેમને પ્રસન્ન ક્ય. સંઘમાં આવેલ યાત્રિકોને શ્રમાન્વિત થયેલા જોઈ મંત્રીવર્યનું હૃદય હાર્ટ બન્યું. ત્યાં તેમણે ભગવાન આદિનાથના મંદિર પાસે ઈંદ્રમંડપ બંધાવવાનો પ્રારંભ કર્યો એમ ઉદયપ્રભસૂરિ જણાવે છે જ્યારે વસંતવિલાસનો કર્તા સંઘ પાલીતાણા ગયો ત્યાં વસ્તુપાલે પાર્શ્વપ્રભુનું પૂજન કર્યું અને ત્યારબાદ સંઘે વિમલાચલ ઉપર પ્રસ્થાન કર્યું. વિમલાદ્રિ ઉપર જઈ સૌથી પ્રથમ કપર્દિયક્ષની વિવિધ ઉપચારો વડે પૂજા કર્યા પછી ભગવાન १८ लाटगौडमरुकच्छडाहलावन्तिवङ्गविषयाः समन्ततः। તત્ર સંઘવતઃ સમાયપુસ્તાધાવિ સમષિવઃ || ૨૬ છે. आगतां विविधदेशतस्ततः सैष सङ्घजनतां प्रमोदभाक् । वस्तुपालसचिवः शुचिक्रियः सच्चकार विविधैरुपायनैः॥ २६ ।. वसन्तविलास, सर्ग १० २० वितन्वतः कासहृदाख्यपत्तने महोत्सवं नाभितनूजसमनि।। सहायतां प्रत्यशृणोन्महामतेरमुष्य द्राग्वम॑नि देवताम्बिका ॥ १६ ॥ કુતસંજીર્તન, સ. ૧ ૨૧ उत्प्रयाणकमचीकरत्कृती संघलोकसुखदप्रयाणकः । संघराटू वलभिपत्तनावनीमण्डलेऽतिसुरमण्डलेश्वरः ॥ ४२ ॥ तत्र सड़पतये नवेन्दुवत्पावनो विमलसंज्ञितो गिरिः। अंगुलीकिसलयाग्रसंशया दर्शितो विजयसेनसूरिभिः॥४३॥ वसन्तविलास, सर्गः १० तंत्र स्नात्रमहोत्सवव्यसनिनं मार्तण्डचण्डद्युति, कान्तं सहजनं निरीक्ष्य निखिलं साभवन्मानसः। सद्यो माद्यदमन्दमेदुरतरश्रद्धानिधिः शुद्धधीमैत्रीन्द्रः स्वयमिन्द्रमण्डपमयं प्रारम्भयामासिवान् ॥ ८ ॥ धर्माभ्युदय, सर्गः १० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy