SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १J धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल-तेजपाल [८५ તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. તદુપરાંત, ઘડુચ જાગ્ય ના યાત્રા વર્ણનને સુતહવીર્તન તથા ર્તિીકી કેટલેક અંશે અનુસરે છે; જ્યારે વસંતવિારનું વર્ણન તેથી જુદું પડે છે. આથી વસંતવિશ્વાસ અને ધર્માસ્યુ વન્ચનાં યાત્રાવર્ણન જુદી જુદી તીર્થયાત્રાઓનાં હશે એવું અનુમાન થાય છે. સુ2તીર્તન અને લૌર્તિક્રૌમુરાનાં યાત્રાવર્ણન કરતાં ઇમ્યુચનું યાત્રાવિવરણ અનેક દૃષ્ટિએ ઉત્કૃષ્ટતા જાહેર કરે છે તેટલું જ નહિ પણ બધા યાત્રા મહોત્સવ સ્તોત્રોમાં ઉદયપ્રભનું આ યાત્રાવર્ણન નવીન આદર્શ પેદા કરે છે. તે જેટલું રસિક છે તેટલું જ ભાવવાહી છે. તેમાં અતિશયોક્તિને બીલકુલ અવકાશ નથી. તેના શબ્દ શબ્દમાં નિસર્ગતા અને ધર્મભાવનાનો અપ્રતિમ રસ ટપકતે જોવામાં આવે છે. તેમણે આલેખેલ યાત્રાવર્ણન અને તેની રોચક શૈલી ગ્રન્થકારને એક સાચા વિવેચક તરીકે જાહેર કરે છે. તેની ટુંક આલોચના અહીં આપવામાં આવે તો અસ્થાને નહિ ગણાય એમ માની તત્સબંધી કેટલુંક વિવરણ અત્રે રજુ કરવા પ્રયત્ન કર્યો છે. વસ્તુપાલના હૃદયમાં રહેલી ધર્મની ઉદાત્ત ભાવનાના પરિણામે પોતાના ગુરૂ શ્રી "વિજયસેનસૂરિના ઉપદેશામૃતથી પ્રેરણા મેળવી તેમણે મહાયાત્રાનો અદ્વિતીય પ્રસંગ ધર્મશાસ્ત્રના નિયમ મુજબ યોજ્યો હતે. શુભ મુહૂર્ત આ યાત્રાનું સંઘપ્રસ્થાન શરૂ થયું. ધોળકાથી નીકળી સંઘે કાસહૃદ (કાસીંદ્રા)માં પડાવ નાખ્યો. રસ્તામાં આવતાં દરેક ગામ અને શહેરનાં દેવમંદિરો, તીર્થો અને ઉપાશ્રયોના પૂજન, અર્ચન તથા જીર્ણોદ્ધાર કરી સંઘપતિ તેમને સત્કારતા. ઠેર ઠેર સાધમિકવાત્સલ્યો થતા. આ પ્રમાણે ધર્માચરણ કરતાં તીર્થધ્યાનમાં દત્તચિત્ત વસ્તુપાલ સંઘ સાથે શત્રુંજય પહોંચ્યો. તીર્થયાત્રાની પ્રેરણા વસ્તુપાલને ગુરૂ દ્વારા થઈ હતી તે હકીકતને પ્રામાણિક માની દરેક યાત્રાવર્ણન લખનારાએ અપનાવી છે. ઉદયપ્રભસૂરિ આ યાત્રામાં પ્રખ્યાત ધર્માચાર્યો કે બીજા મુખ્ય મુખ્ય યાત્રિકો માટે કંઈ પણ નિર્દેશ કરતા નથી જ્યારે સુતીર્તનકાર વિજયધર્મસૂરિ સાથે માલધારીગચ્છીય નરચંદ્રસૂરિ, વાયડગચ્છીય જિનદત્તસૂરિ, સંડેરગચ્છના શાંતિસૂરિ અને ગલ્લક લોકોના વર્ધમાનસૂરિ વગેરે પ્રખ્યાત ધર્માચાર્યો હતા એમ નોંધે છે.રરંતવાસનું યાત્રા વર્ણન આથી જુદું છે. પણ તેમાં કેટલીક હકીકતો વિસ્તારપૂર્વેક સંગ્રહવામાં આવી છે. તેણે તો જુદા જુદા १७ नागेन्द्रगच्छमुकुटस्य मुनेरनूनमाकर्ण्यकर्ण्यमिति मत्रिपतिर्विचारम् । नत्वा स्वधामनि जगाम जिनेन्द्रयात्रानिर्माणनिर्मलमनोऽतिमनोरथश्रीः॥४४॥ सुकृतसंकीर्तन, सर्ग, ४ વિશેષમાં જુઓ નરનારીયળ, સ. ૧૬ સ્લો. ૩૨-૩૩. १८ अथाचळन् वायटगच्छवत्सलाः कलास्पदं श्रीजिनदत्तसूरयः । निराकृतश्रीषु न येषु मन्मथः चकार केलिं जननीविरोधतः ॥११॥ भवामिभूतेन मनोभुवा भयादनीक्षितैः क्लृप्तभवाभिभूतिभिः । अचालि सण्डेरकगच्छसूरिभिः प्रशान्तसूरैरथ शान्तिसूरिमिः ॥१२॥ शरीरभासैव पराभवं स्मरः सरन्ननश्यत्किल यस्य दूरतः। सवर्धमानाभिधसूरिशेखरस्ततोचलद्गल्लकलोकभास्करः ॥ १३ ।। सुकृतसंकीर्तन, सर्गः ५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy