SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] આપતીય વિમા [વર્ષ ૨ વિલાસમાં બાલચંદ્રસૂરિએ જણાવ્યું છે. તે સમયે વસ્તુપાલ પણ સાથે હતા. આવા મહાન તીર્થાધિરાજની સસંઘ યાત્રા કરવાની અદ્વિતીય પ્રેરણ વસ્તુપાલને વિજયસેનસૂરિ કરી હતી જેથી તેમણે ધર્મશાસ્ત્રના નિયમાનુસાર સંઘપતિની દીક્ષા ગુરૂપાસેથી ગ્રહણ કરી વિમલાદિતીર્થની પવિત્ર યાત્રાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. વસ્તુ પાળ પછી પણ સમરાશાહ અને પેથડશાહે આ ભવ્ય તીર્થની યાત્રા અને જીર્ણોદ્ધાર ર્યાના ઉલ્લેખો સમરરાસુ, નાભિનંદનજિનીદ્વાર પ્રબંધ અને પેથડરાસ ઉપરથી જણાય છે. ૪ वस्तुपालनी ससंघ यात्रा ગુરૂના આદેશ મુજબ વસ્તુપાલે સંઘાધિપતિ બની શત્રુંજયની મહાયાત્રા કરી હતી. તેણે કુલ એકંદર તેર યાત્રા કરી હતી એમ અનેક પ્રમાણથી જણાયું છે." તેમાં પોતાના પિતા આસરાજ સાથે સંવત ૧૨૪૯ અને ૧૨૫૦ માં તથા પોતે સંઘપતિ દીક્ષા ધારણ કરી સં. ૧૨૭૭- ૧૨૯૦ – ૧૨૯૧-૧૨૯૨ અને ૧૨૯૩ માં શત્રુંજય તથા ગિરનાર બની યાત્રાઓ કરી હતી. જ્યારે એકલા વિમલાચળ (શત્રુંજય)ની પરિવાર સાથે સાત યાત્રાઓ સં. ૧૨૮૩-૮૪-૮૫-૮૬-૮૭૮૮૮૯માં અનુક્રમે નિયોજી હતી. આ બધા યાત્રા મહોત્સવોના જુદા જુદા વિવેચનો તેમનું જીવનચરિત્ર આલેખતા ગ્રંથોમાં વ્યવસ્થિત રીતે નોંધાયા નથી. આ ગ્રન્થ ઉપરાંત સુતીર્તન, સિંૌમુવી અને વસંતરિત્રાસ હાથમાં તીર્થયાત્રાનાં વર્ણનો આપેલા છે. પણ તે કઈ કઈ યાત્રાનાં વર્ણન છે તેને સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી. વતવાસમાં વર્ણન કરેલ યાત્રાવર્ણન તેની છેલ્લી સં. ૧૨૯૭ની યાત્રાનું વર્ણન હોવાનું લાગે છે; જ્યારે ધર્માયુ, યુતિસંવર્તન અને તિમુહીનાં વર્ણનો સંવત ૧૨૯૦ પહેલાંની કોઈ યાત્રાના હોવા જોઈએ એમ લાગે છે. કારણ ધર્માસ્યુરને રચનાકાળ સંવત ૧૨૯૦ પહેલાં આવે છે જેની પર્યાલોચના “રચનાકાળ”ના શિરોલેખ નીચે હવે પછી કરવામાં આવનાર છે. તેજ પ્રમાણે સુતીર્તન પણ તેના સમકાળમાં રચાયું હોવાનું સ્વ. ચીમનલાલ દલાલે ૧૪ સમરરાસ (ગા. ઓ. સી. માં છપાયેલ પ્રાચીન ગુર્જરકાવ્ય સંગ્રહ), મંડલીકકૃત પેથડરાસ તથા નાભીનંદન જિનોદ્વાર પ્રબંધ વ. ૧૫ (૨) સં. ૨૨૪૨ વર્ષે સંપત્તિવાપિતૃ . શ્રી રાજેન સમં મર્દ કીવરતુપાન શ્રી વિમलाद्रौ रेवते च यात्रा कृता । सं. ५० वर्षे तेनैव समं स्थानद्वये यात्रा कृता । सं. ७७ वर्षे स्वयं संघपतिना भूत्वा सपरिवारयुतं ९० वर्षे सं. ९१ वर्षे सं. ९२ वर्षे सं. ९३ वर्षे महाविस्तरेण स्थानद्वये यात्रा कृता । श्री शर्बुजये अमून्येव पंच वर्षाणि तेन सं. ८३ वर्षे सं. ८४ सं. ८५,८६,८७,८८,८९ સત ચાત્રા પરિવારે તેને તેને શ્રી નમિનાથવિકિપાષિમતા ભવિષ્યતિ (२) त्रयोदश तीर्थयात्राः संघपतिभूयः कृताः। तीर्थकल्प पा. ८० વેંટસન મ્યુઝીયમ રાજકોટનો શિલાલેખ. (३) अथ स मरुवृद्धो देवी भवतः सार्धत्रयोदशसंख्या यात्रा अभिहितवती । दु. के. शासी संपादित प्रबंधचिंतामणि पा. १६३ ૧૬ જુઓ સુતસંર્તિન, સર્ગ પ-૭-૮ન્ટ; કીર્સિૌ મરી, સર્ગ ; અસંતવિક્રાસ, સર્ગ ૧૦-૧૧-૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy