SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ] गुजरातमा बौद्धधर्मनो प्रचार [५७ ગણાતા એમ ઉલ્લેખ મળે છે. બુદ્ધ જે નીતિ-નિયમ પોતાના બૌદ્ધ સંઘ વાસ્તે શ્રેયા છે તે મજિજમ દેશ-મધ્ય ભારતના સાધુ સંઘને લગતા જ ઘડ્યા છે. આ આચારપદ્ધતિ ગ્રંથ તે વિનય ગ્રન્થ કહેવાય છે. આ ગ્રન્થથી ફળે છે કે સંઘ સમુદાયમાં મધ્ય ભારત સિવાય પઐતિમ જનપદને સાધુ સમુદાય પણ હતો. ભગવાનના પ્રેમ ધર્મની પ્રેરણા અને ઉપદેશના પ્રચાર અર્થે ભિખુઓ મગજમાં વિહાર કરતા હતા તે જ પ્રમાણે કેટલાક ભિખ્ખઓ પઐતિમ જનપદમાં વિહારે જતા હતા. અવતિ જનપદ દૂર હોવાથી ત્યાં બૌદ્ધ ધર્મના અનુયાયી અને ઉપાસકોની સંખ્યા ઘણું ઓછી હતી. ઉપદેશ અને પ્રેરણાની પ્રવૃત્તિ જાગૃત રાખવા સાધુઓ ઉજજને પગદંડો કરતા એમ નિકાય સાહિત્યથી ફળે છે. ઉજજને આવવાનો રાજમાર્ગ વિકટ અને મરડીયાવાલો હતો. સાધુઓને માર્ગની વિટંબણા ઘણી વેઠવી પડતી હતી. ભગવાને દૂર દેશ જતા સાધુઓની વિટંબણા ધ્યાનમાં લઈ, મન્જિમાં દેશમાં ભિખુઓને જોડા પહેરવાનો જે પ્રતિબંધ કર્યો હતો તે ઉજજને વિહારે આવતા સાધુઓને તે પ્રતિબંધમાંથી મુક્તિ આપ્યાનો ઉલ્લેખ વિનય ગ્રન્થથી જાણવા મળે છે. અપરાન્તના ભિખુ મત્તાની પુત્તની વિનંતિ સ્વીકારી નવીન ઉપાસકો અર્થે સંઘના નીતિ-નિયમમાં કેટલોક હળવો ફેરફાર કર્યાની હકીકત બૌદ્ધોના રથમાં છે. અવન્તિ– ઉર્જનમાં ધર્મની પ્રવૃત્તિ જાગ્રત કરનાર બૌદ્ધ ધર્મની પ્રચંડ પ્રેરણા રેલાવનાર ઉજજન નિવાસી – ધર્મનો પ્રતિનિધિ શેર મહાકસ્સાયન હતો. મહાકશ્યાયનનું પૂર્વ નામ નાલક હતું. વિધ્યાચળના ઋષિ કાલા દેવળ–અસિતને ભત્રીજો અને અવનિત-ઉજજનના ચંડપ્રદ્યતના પુરોહિતનો તે પુત્ર થતો હતો. ઋષિ અસિતની આજ્ઞા સ્વીકારી નાલક બુદ્ધનું પ્રવચન સાંભળવા કાશી ગયેલો. નાલકે બુદ્ધનો ઉપદેશ શ્રવણ કરી કાશીમાં જ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. એના સાથીઓ પણ બૌદ્ધ ધર્મમાં પ્રવિષ્ટ થયા. અવન્તિને વેદપારંગત બ્રાહ્મણ નાલક બૌદ્ધ ગ્રંથોમાં થેર મહાકસ્યાયન નામે પ્રસિદ્ધ છે. બુદ્ધ ભગવાનનો ઉપાસક નાલક-કચ્યાયન અવનિ આવ્યો, અને બૌદ્ધ મઠની સ્થાપના કરી. આ વિહારમાં અપરાન્તના પુત્ર મત્તાની પુત્ત અને સન્ન કુટિકન્નને અને વેલુ ગામના સોદાગર ઈસીદત્તને કચ્ચાઅને બૌદ્ધ ધર્મના ઉપાસક બનાવ્યા. બુદ્ધ ભગવાનના દશ જ્યોતિર્ધરોમાં – યાને શ્રેષ્ઠ સ્થવિરોમાં મહાકાયનનું સ્થાન ધર્મભાસીતકારનું હતું એમ બૌદ્ધોના ધર્મગ્રન્થોથી ફળે છે, મહાકાયન અને અપરાન્તના સોન્ન કુટિકન્નની પ્રબલ પ્રેરણા અને પ્રયાસે અવન્તિ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બન્યું. મગધ-મધ્યદેશમાં ભગવાનને ધર્મચક્ર પ્રવર્તમાન કરવા જૈન, જટીલ, આજીવક, વેદ પારંગત બ્રાહ્મણો વગેરે ધર્મોના પ્રતિકૂળ આક્રમણ સામે ઝઝુમવું પડયું હતું. તેવા આક્રમણ સામે મહાકચાયનને ઉજનથી સોપારા રપ “વિનચ', ૧, પૃ. ૧૯૮, “દિવ્યાવદાન', પૃ. ૨૧. ૨૬ મહાવસ્તુ ૨, પૃ. ૩૦. ૩, પૃ. ૩૮ર. R 2-26-VWL-4040 (Kucura-graha-papat-pabbata ) 4775&$a (Makkara kets) નામના વિહાર સ્થાપ્યાનો ઉલ્લેખ છે. , રૂ.૧.૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy