SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] नाणपंचमी कहा-तेना लेखको, प्रतिओ अने वस्तुनो परिचय [३९ મહેશ્વર સૂરિઓ ૪૩ ‘જ્ઞાન પંચમી કથા' અથવા ‘ પંચમી માહાત્મ્ય’ના રચનાર સજ્જન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વર સૂરિ વિ. સં. ૧૧૦૯ પછી તો નથી જ થયા એ વાત નિર્વિવાદ છે કારણ કે જ્ઞાન પંચમી કથાની જૂનામાં જૂની તાડપત્રીય પ્રતિનો લેખન સંવત ૧૧૦૯ છે તે આપણે આજ લેખમાં આગળ જોઈ ગયા. આના અનુસંધાનમાં એ પણ જણાવવું આવશ્યક છે કે ‘જૈન ગ્રન્થાવલિ’માં ઉલ્લેખેલ વિદત્તાખ્યાન કે ભવિષ્યદત્તાખ્યાનકાર મહેશ્વરસૂરિ તે ખીજા કોઈ નહિ પણ ‘જ્ઞાન પંચમી’ના લેખક મહેશ્વરસૂરિ. તે પણ આજ લેખમાં આગળ આપણે તપાસી ગયા. ૪૪ અપભ્રંશભાષામાં પાંત્રીશ ગાથામાં સંયમમંજરી'ના લખનાર એક બીજા મહેશ્વરસૂરિનો ઉલ્લેખ અહિં કરી લેવો જોઇએ.૪૫ ત્યાર બાદ એક ત્રીજા મહેશ્વરસૂરિ તે થઈ ગયા કે જેણે ‘પાક્ષિક અથવા આવશ્યક સક્ષતિ’ ઉપર ૧૦૪૦ ગાથા પ્રમાણ ટીકા લખી છે. આ મહેશ્વરસૂરિ વાદિદેવસૂરિના શિષ્ય હતા અને એ હિસાબે તેમનો અસ્તિત્વકાળ વિક્રમીય તેરમી સદીનો લગભગ મધ્યભાગ સંભવે. તેમણે રચેલી વૃત્તિનું નામ ‘સુખ પ્રબોધિની' છે. એ વૃત્તિ રચવામાં તેમને વજ્રસેન ગણિએ સહાય પણ કરી હતી (જુઓ કાંતિવિજયજી પ્રવર્તકનો પુસ્તકર ભંડાર, વડોદરા, નં. ૧૦). r tr ચોથા મહેશ્વરસૂરિ તે થઈ ગયા કે જેમણે · કાલિકાચાર્ય કથા ’ ખાવન પ્રાકૃત ગાથામાં લખી છે. · જૈન ગ્રન્થાવલિ' પૃ. ૨૫૦ની નોટમાં ઉમેરે છે કે “ આ મહેશ્વર સૂરિ તે કયા તે બાબત કાંઈ ચોક્કસ પૂરાવો મળી શકતો નથી. પણ તે પ્રાચીન વખતમાં થયેલા હોવા જોઇએ. તેમના સંબંધમાં પીટર્સનના ખીજા રિપોર્ટમાં (જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ’માં ખીજો નહિ પણ પહેલો રિપોર્ટ લખ્યો છે ) પૂ. ર૯માં સદરહુ કથાની નોંધ લેતાં પ્રાન્તે “ઇતિ શ્રી પલ્લીલ (‘જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ'માં આ ગચ્છને પલ્લીવાલ ગચ્છ તરીકે ઓળખાવેલ છે અને તે સાચું છે) ગચ્છે મહે ૪૩ જુઓ પાદનોંધ ૪. તેઓ સજ્જન ઉપાધ્યાયના શિષ્ય હતા તે માટે જુઓ ‘જ્ઞાન પંચમી કથા’ના પ્રશસ્તિગત નિસ્રોક્ત શ્લોકો: दो पक्खुज्जोयकरो दोसासंगेण वज्जिओ अमओ । सिरिसज्जणउज्झाओ अउव्वचदुब्व अक्खत्थो ॥ सीसेण तस्स रइया दस वि कहाणाइ इमे उ पंचमिए । सूरिमहेसरएणं भवियाणं बोहणट्ठा ॥ ૪૪ જીઓ પાદનોંધ ૯. ૪૫ જીઓ ઉપપ્યુક્ત જે, ગ્ર, પૃ. ૧૯૨; ઉપયુક્ત જે. સા. સં. ઈ. પૃ.૩૩૧; લીં. ભા. ગ્ર· સૂ. પૃ. ૧૭૬; ઉપર્યુક્ત પ. ભા. ગ્ર. સ્. (અંગ્રેજી પ્રાસ્તાવિક) પૃ. ૬૩; Printed in the introduction of મવિશ્કયત્તાહા ( ગા. ઓ. સી. નં. ૨૦). Jain Education International ૪૬ ઉપર્યુક્ત જે. ગ્ર, પૃ. ૧૪૩. ૪૭ ઉપર્યુક્ત જે, સા. સં. ઈ, પૃ. ૩૩૬, ૪૮ ઉપર્યુક્ત જે ગ્રે. પૃ. ૨૫૦. ૪૯ ઉમ્પ્યુક્ત જૈ. સા. સં. ઈ. યુ. ૪૩૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy