SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] મારતી વિદ્યા [વર્ષ ૨ આદિ આદિ જિણાવર (૨) સયલ જગજંત વંછિએ સુહંકર પથકમલ નમવિ દેવ સારા સમરિઅ, તિમ નિઅ સહગુરુ નામનઈ મુઝ મન્નિ કજિ કરિઅ ભમરિઅ, કહિસ્ય સોહગ પંચમી નાણપંચમી તિમ્મ આરાહતઈ દૂરિ હોઈનાણાવરણ કમ્મ. ૧ વિ. સં. ૧૭૩૧ લગભગ ખરતરગચ્છીય જિનરંગે “સૌભાગ્ય પંચમી ઉપર સક્ઝાય લખ્યાનું નોંધાયું છે. વિ. સં. ૧૭૪૮ (?) કાર્તિક સુદ ૫ સોમવારે આગ્રામાં તપાગચ્છીય ચારિત્ર સાગર-કલ્યાણસાગર-ઋદ્ધિસાગર શિષ્ય અષભસાગરે “ગુણમંજરી વરદત્ત ચોપાઈ જૂની ગુજરાતીમાં લખ્યાનું ઉલ્લેખાયું છે – આદિ “ભાવિક જીવ ઉપકાર ભણિ, જયેં કહ્યો પૂરવસૂરિ, કાતિ સુદિ પંચમિ તણે, કહિસ્યું મહિમાપૂર.”. ૬ અંત ઋષભસાગર નિજમતિ અનુસારે, એ કહી ઈણ પ્રકારેં, ભણે ગુણે એ ચરિત પવિત ઈ આનંદ હવૈ તસ ચિત્તઈજી . ૨૦ વિ. સં. ૧૭૯૯ ના શ્રાવણ સુદ ૫ રવિવારે પાલણપુરમાં તપાગચ્છીય વિજયપ્રભસૂરિ-પ્રેમવિજય શિષ્ય કાંતિવિજયે જૂની ગુજરાતીમાં સૌભાગ્ય પંચમી માહાચ–ગર્ભિત શ્રી નેમિજિન સ્તવન' રચ્યું - આદિ “પણમ્ પવયણ દેવીરે સૂર બહુ સેવિત પાસ, પંચમી તપ મહીમા કહું, દેજ્યો વચન પ્રકાશ. ૧ જે સુણતાં દુઃખ નિકસેરે વિશે સંપદ હેજ, આતમ સાખિ આરાધતાં સાધતાં વાધે તેજ.” ૨. આ સિવાય જ્ઞાન પંચમી ઉપર અથવા તેને લગતાં વિષય ઉપર ગૂજરાતીમાં બણારસી કૃત ‘જ્ઞાન પંચમી ચૈત્યવંદન, “જ્ઞાન પંચમી ઉદ્યાપન વિધેિ સ્વાધ્યાય, વિજયલક્ષ્મી સૂરિ કૃત “જ્ઞાન પંચમી દેવવંદન,” “જ્ઞાન પંચમી સ્વાધ્યાય અને ગુણવિજય કૃત “જ્ઞાન પંચમી સ્તવન” વગેરે વગેરે લખાયા છે.” ૩૯ જુઓ ઉપર્યુક્ત જે. ગુ. ક. બીજો ભાગ, પૃ. ૨૭૩. ૪૦ જુઓ ઉપર્યુક્ત જે. ગુ. ક. બીજો ભાગ, પૃ. ૩૮૦. ૪૧ જુઓ ઉપર્યુક્ત જે. ગૂ. ક. બીજો ભાગ, પૃ. ૫૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy