________________
પંચત્ત્વનું માધ્ય અમે ‘‘આગમસુજ્ઞાનિ’’માં સંપાદીત કર્યું છે.
(૫) ઔષ અને વિન્તુ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માળ્યની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રી િસૂત્રો અને મહાનિશીથ એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રીń ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીથ-વશા-નિતત્ત્વ એ ત્રણેની વૃત્તિ આપી છે. જેમાં દ્દશા અને નીત' એ બંને ઉપરવૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિય ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે.
* વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિર્યુક્તિ: 1
क्रम
निर्युक्ति
9.
आचार-नियुक्ति
૨.
सूत्रकृत-निर्युक्ति
૨. ગૃપ-નિર્યુક્તિ *
૪. વ્યવહાર-નિવૃત્તિ * दशाश्रुत०- नियुक्ति
૬.
श्लोकप्रमाणक्रम
४५०
२६५
[4]
--
Jain Education International
૧૮૦
निर्युक्ति
६. आवश्यक - नियुक्ति
७. ओघनियुक्ति
८. पिण्डनियुक्ति
९. दशवैकालिक-निर्युक्ति
१०. उत्तराध्ययन-निर्युक्ति
श्लोकप्रमाण
२५००
१३५५
८३५
५००
નોંધ :
(૧) અહીં આપેલ ભ્ભો પ્રમાણ એ ગાથા સંખ્યા નથી. ૩૨ અક્ષરનો એક શ્લોક'' એ પ્રમાણથી નોંધાયેલ શ્નો પ્રમાળ છે.
(૨) * વૃહત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિવૃત્તિ હાલ ભાષ્ય માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિવ્હાર મહર્ષિ એ ભાષ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે.
७००
(૩) કોષ અને પિઽનિર્યુક્તિ સ્વતંત્ર મૂનઝામ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન આમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.)
(૪) બાકીની છ નિર્યુક્તિમાંથી દ્દશાશ્રુતન્ય નિયુક્તિ ઉપર વૃત્તિ અને અન્ય પાંચ નિર્યુવિજ્ઞ ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિયુવિજ્ઞ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે.
(૫) નિર્યુક્ત્તિકર્તા તરીકે મકવાઢુવાની નો ઉલ્લેખ જ જોવા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org