SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ * સરળ ગુજરાતી ભાવાર્થ ચતુર્થ વર્ગ (૧) અધ્યયન : જાલી આ વર્ગના આરંભે દસ અધ્યયનોના નામ પછી દ્વારિકા નગરીના રાજા વસુદેવ અને રાણી ધારિણીના જાલીકુમારનો ૫૦ કન્યાઓ સાથે વિવાહ, ભગવાન અરિષ્ટનેમિનું સમવસરણ, પ્રવચનના અંતે જાલીકુમારને વૈરાગ્ય, પ્રવ્રજ્યા, ૧૨ અંગોનું અધ્યયન, ૧૬ વર્ષનું સાધુજીવન, શત્રુંજય પર્વત પર સંલેખના અને અંતે સિદ્ધિગતિનું વર્ણન છે. (૨-૬) આ પાંચ અધ્યયનોમાં પિતા શ્રીકૃષ્ણ અને માતારુક્મિણીના અનુક્રમે મયાલી, ઉવયાલી, પુરિસસેન, વારિસેન અને પ્રદ્યુમ્ન કુમારોના વિવાહ, પ્રવ્રજ્યા અને નિર્વાણના વર્ણનો છે. (૭) અધ્યયન : સામ્બ આ અધ્યયનમાં પિતા શ્રીકૃષ્ણ અને માતા જાંબવતીના સામ્બકુમારના વિવાહથી આરંભીને સિદ્ધપદની પ્રાપ્તિ સુધીનું વર્ણન છે. (૮-૯) આ બે અધ્યયનોમાં પિતા પ્રદ્યુમ્ન અને માતા વૈદર્ભીના બે રાજકુમારો અનિરુદ્ધ અને સત્યનેમિના વિવાહ, પ્રવ્રજ્યા, નિર્વાણ વગેરેનું વર્ણન છે. (૧૦) અધ્યયન : દૃઢનેમિ ષષ્ઠ વર્ગ (૧) અધ્યયન : મકાઈ આ વર્ગના આરંભે ૧૬ અધ્યયનોના નામ પછી આ અધ્યયનમાં રાજગૃહ નગર, ગુણશીલ ચૈત્ય અને રાજા શ્રેણિક્તા વર્ણન પછી મકાઈના વૈરાગ્ય, પ્રવ્રજ્યા, ૧૧ અંગોનું અધ્યયન, ગુણરત્નતપ આરાધના, ૧૬ વર્ષનું સાધુ જીવન અને વિપુલગિરિ પર્વત પર નિર્વાણ વગેરે વર્ણન છે. (૨) અધ્યયન : મિકિમ આ અધ્યયનમાં કિંકિમનું જીવનવૃત્તાંત અને નિર્વાણપ્રાપ્તિનું વર્ણન છે. (૩) અધ્યયન : મુગલપાણિ આ અધ્યયનમાં રાજગૃહ, ગુણશીલ ચૈત્ય, રાજા શ્રેણિક, રાણી ચેલણા, માળી અર્જુન, તેની પત્ની બંધુમતી, ઉદ્યાન, મુગલપાણિયક્ષનું મંદિર, હજાર પલના વજનવાળું મુદ્ગલ, લલિતા ગોષ્ઠીના માળી અર્જુન અને બંધુમતી સાથે દુર્વ્યવહાર, અર્જુનની યક્ષને પ્રાર્થના, બંધનથી મુક્તિ, પણ અર્જુન દ્વારા છ માસસુધી પ્રતિદિન છ પુરુષો અને એક સ્ત્રીનો સંહાર, ભગવાન મહાવીરનું સમવસરણ, શ્રમણોપાસક સુદર્શન શેઠનું પ્રભુને લંડનમાં અર્જુન માળીનો ઉપસર્ગ, માળીનો વૈરાગ્ય, છ માસનો શ્રમણ પર્યાય, ૧૫ દિવસની સંલેખના અને સિદ્ધિપદની પ્રાપ્તિ વગેરે વર્ણન છે. (૪) અધ્યયન : કાચપ આમાં કાશ્યપના ૧૬ વર્ષના શ્રમણ પર્યાય અને વિપુલગિરિ પર મુક્તિગમન વગેરે વર્ણન છે. (૫) અધ્યયન : ક્ષેમક આ અધ્યયનમાં કામંદી નગરીના ક્ષેમના વિપુલગિરિ પર મોક્ષગમન સુધીનું વર્ણન છે. ( ૬ - ૭) આ બે અધ્યયનોમાં અનુક્રમે ધૃતિધર અને સાકેત નગરના કૈલાસના ૧૨ વર્ષના શ્રમણ પર્યાય અને વિપુલગિરિ પર મુક્તિગમન વગેરે વર્ણન છે. (૯) અધ્યયન : મૂલશ્રી આ અધ્યયનમાં પિતા કૃષ્ણ વાસુદેવ અને માતા જાંબવતીના પુત્ર સામ્બકુમારની (૮-૯) આ બે અધ્યયનોમાં અનુક્રમે હરિચંદન અને રાજગૃહ નગરીના ખાસ્તકના ૧૨ श्री आगमगुणमंजूषा २८ આ અધ્યયનમાં પિતા સમુદ્રવિજય અને માતા શિવાના દઢનેમિ નામના કુમારના જીવનવૃત્તાંત અને નિર્વાણનું વર્ણન છે. પંચમ વર્ગ (૧) અધ્યયન : પદ્માવતી આ અધ્યયનમાં દ્વારિકાનગરીના શ્રીકૃષ્ણ વાસુદેવ અને પદ્માવતી રાણીના વર્ણન પછી, ભગવાન અરિષ્ટનેમિનું સમવસરણ, દેશના, શ્રીકૃષ્ણ દ્વારા દ્વારિકા વિષે પ્રશ્નોત્તરી, ભગવાન દ્વારા દ્વારિકા વિનાશનો ઉત્તર, શ્રીકૃષ્ણની ચિંતા, પદ્માવતીની પ્રવ્રજ્યા લેવાની ઘોષણા, યક્ષિણી આર્યા પાસે પ્રવ્રજ્યા, ૧૧ અંગોનું અધ્યયન, ૨૦ વર્ષનું શ્રમણી જીવન, એક માસની સંલેખના અને અંતે શિવપદની પ્રાપ્તિ વગેરે વર્ણન છે. (૨-૮) આ સાત અધ્યયનોમાં તે તે નામ પ્રમાણે અનુક્રમે ગૌરી, ગંધારી, લક્ષણા, સુસીમા, જાંબવતી, સત્યભામા અને રુક્મિણીના પ્રવ્રજ્યાગ્રહણથી શિવપદ પ્રાપ્તિ વગેરે વર્ણન છે. 出境 H I પત્ની મૂલશ્રીના વિષે ભગવાન અરિષ્ટનેમિના સમવસરણથી માંડીને સિદ્ધપદ પ્રાપ્તિ સુધીનું વર્ણન છે. (૧૦) અધ્યયન : મૂલદત્તા આ અધ્યયનમાં રાણી મૂલદત્તાનું ભગવાનના સમવસરણ પછી પ્રવ્રજ્યાથી માંડીને સિદ્ધિપદ પ્રાપ્તિ સુધીનું વર્ણન છે. 549
SR No.003258
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages27
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_antkrutdasha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy