________________
[354]... चतुर्थ परिच्छेद
अभिधान राजेन्द्र कोश की आचारपरक दार्शनिक शब्दावली का अनुशीलन
विनीत को ही सर्व संपत्तियाँ, सुख, ज्ञान, पूज्यत्व, सेवा, मोक्षमार्ग तप, आचार, कीर्ति, निर्जरा और मोक्ष की प्राप्ति होती है
और विनय से ही जिन प्रवचन की उन्नति होती हैं अतः श्रावक 'विनीत' होता हैं। 19. कयणू (कृतज्ञ) :
स्वयं के द्वारा दूसरों पर किये गए उपकार को भूल जानेवाला और दूसरों के अल्पतम भी उपकार को यावज्जीव याद रखकर परोपकार करनेवाला कृतज्ञ कहलाता हैं।
कृतज्ञता गुण से मनुष्य लोक में धर्मगुरु के द्वारा भी बहुमान प्राप्त करता है। संसार में परमोपकारी के रुप में प्रशंसा प्राप्त करता हैं और गुणों की वृद्धि होती हैं।62 20. परहिअत्थकारि (परहितार्थकारी) :
जो स्वभाव/प्रकृति से ही परोपकारी होते है उन्हें परहितार्थकारी' कहते हैं। स्वयं सम्यग् रुप से जिनेन्द्र प्रवचनोक्त तत्त्वों का यथावस्थित ज्ञाता होने से अन्य को भी शुद्ध धर्म में स्थिर करता हैं। उनकी सेवा से धर्म श्रवण, सम्यग्ज्ञान, विशेषज्ञान, प्रत्याख्यान, संयम, अनास्रव,
तप, शुद्धि, अक्रिया और मोक्षरुप फल की प्राप्ति होती हैं। अतः श्रावक 'परहितकारी' होता हैं। तथा स्वाभाविक परोपकार से श्रावक निस्पृह, शुद्ध मार्गोपदेष्टा, विनीत, सत्यवक्ता, गंभीरचित्त और विद्याविनोदपूर्वक कालगमन करनेवाला सात्त्विक मनुष्य बनता हैं।63 21. लद्धलक्ख - लब्धलक्ष्य :
जो सारे धार्मिक अनुष्ठान को गुर्वादि से श्रद्धापूर्वक पूर्ण शिक्षा ग्रहण कर इस प्रकार करता है जैसे इसने ये सारी धर्मक्रियाओं का पूर्व भव में अभ्यास कर रखा हो-उस चतुर, धर्मव्यवहार को शीध्र समजनेवाले श्रावक को 'लब्धलक्ष्य' कहते हैं। लब्धलक्ष्य श्रावक को ही वन्दन, प्रत्युपेक्षण आदि क्रियाएँ सुखपूर्वक सीखने योग्य होती हैं अतः श्रावक में 'लब्धलक्ष्य' गुण होना आवश्यक हैं। 61. अ.रा.पृ. 6/117; द्वात्रिंशद् द्वात्रिंशिका-29 62. अ.रा.पृ. 6/347, 354 63. अ.रा.पृ. 5/548, 549; भगवती सूत्र-2/5; धर्मरत्न प्रकरण 1/20 64. अ.रा.पृ. 4/2728
द्यूतक्रीडा
સજ્જન પુરુષોથી શ્રેષ કરવા યોગ્ય અને અપયશ કરનારી ચૂતક્રીડાનું સેવન કરનાર પ્રાણીઓની સૌથી પ્રથમ ધનહાનિ થાય છે અને પછી છેવટે સુખનો નાશ થાય છે. જુગારી પુરુષ યોગ્ય સમયે ભોજન, નિદ્રા, દેવપૂજન, સ્નાન અને દાનાદિ ક્રિયા કરી શકતો નથી. વળી ઘૂતક્રીડામાં આસક્ત પ્રાણીને શીદ ઘણા પ્રકારના રોગો થાય છે, દેવો તેના પ્રત્યે રોષે ભરાય છે તેમજ તેના સર્વપ્રકારનાં કાર્યો નાશ પામે છે. ધૃતક્રીડામાં લયલીન પ્રાણીઓના સંબંધીજનો દૂર ચાલ્યા જાય છે, કોઈપણ તેનો વિશ્વાસ કરતું નથી તેમજ તેની લક્ષ્મી પણ શીધ ચાલી જાય છે. જુગારી જુગાર રમ્યા વગર રહી શકતો નથી અને પોતાનો જય જ જોવે છે અને જો પરાજય થાય તો અવર્ણનીય દુઃખ પામે છે. જુગારીના બંને હાથને કવચ (ખણજ), આંખોને મૃગ-તૃષ્ણિકા (ઝાંઝવાના નીર) અને દેહને દાવાનળનો અગ્નિ કદી ત્યજતો નથી. જુગારના દાસ બનેલા અધમ પ્રાણીઓ આંખ અને નાસિકા વિનાના તેમજ કપાયેલાં કાન, હસ્ત અને પગવાળા જેવા જણાય છે અર્થાત્ જુગારીને સાચું જોવાની આંખ હોતી નથી, પ્રતિષ્ઠા વહાલી રહેતી નથી અને ઉપદેશ સાંભળવા માટે કાન કપાયેલા હોય છે. જુગાર રમતાં પહેલાં તો જુગારીનું કુળ અપકીર્તિથી મલિન બને છે. અને પાછળથી બીજાથી જીતાયેલ તેનું મુખ શ્યામ બને છે. વ્યસનો પરસ્પર સંકળાયેલા છે અને જેણે એક વ્યસન સ્વીકાર્યું તેને ધીમે ધીમે બધા વ્યસનો વળગે છે. હલાહલ ઝેરનું પાન કરવું સારું, પર્વત પરથી ઝંપાપાત કરવો સારો તેમજ અગ્નિમાં પ્રવેશ કરવો શ્રેષ્ઠ ગણાય પરતુ જુગાર રમવું સારું નથી. ખરાબ સ્ત્રીની માફક આ ધૂતક્રીડા, બીજા માણસની વાત તો દૂર રાખો પરન્તુ સગા બે ભાઈઓમાં પણ ભેદ પડાવનારી તેમ જ ક્લેશ કરાવનારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org