________________
३४२
अम्बूद्वीपप्रचप्तिसूत्र ज्योतिष्कविमानानि प्रकरणात् नक्षत्रजातीया ज्योतिष्कानां विमानानि इत्यर्थः संपद्यते, नत्वत्र पश्चनजातीय ज्योतिष्कास्तरकाः, नहिविभिन्न जातीयानां ताराणां द्वित्रादि विमानैरेकं नक्षत्रमित्याकारको व्यवहारः साधीयान् (सम्यक्) अन्यजातीयविमानसमुदाये नान्य जातीयः समुदायी भविष्यति विरोधात्, नक्षत्राणां विमानानि महान्ति भवन्ति, ताराणां विमानानि तु लघूनि, तथा जम्बूद्वीपनामक सर्वमध्यवर्ति द्वीपे एक चन्द्रस्य तारकाणां कोटाकोटीनां पट्पष्टिः सहस्राणि नवशतानि पञ्चसप्ततिश्च या संख्या कथिता सापि अतिशयति, नात्रसंख्या च अष्टाविंशतिरूपा सा मूलत एव समुच्छिद्येत ! अर्थतेषां ताराविमानानां के स्वामिनो भवन्ति इति चेदत्रोच्यो-अभिजिदादि नक्षत्राण्येव स्वामिनो भवन्ति, तथा कश्चित धनाधिपति धनाढयो गृहद्वयस्य गृहत्रयस्य चाधिपति भवतीति । एवं णेयव्वा जस्स जश्याओ ताराओ' ही ग्रहण हुआ है ज्योतिष्क के भेदों की गणना में जो पांच घे भे रूम तारा रूप है वे यहां गृहीत नहीं हुए हैं। क्योंकि विभिन्न जातीय ताराओं के दो तीन आदि विमानों से युक्त एक नक्षत्र है ऐसा व्यवहार सम्यक नहीं होता है अन्य जातीय के विमान समुदाय में अन्य जातीय समुदायी नहीं होगा क्योंकि ऐसा होने में विरोध आता हैं नक्षत्रों के विमान बहुत बडे होते हैं और ताराओं के विमान छोटे होते हैं तथा जम्बूद्वीप नाम के सर्वेमध्यवर्ति द्वीप में एक चन्द्र के तारों की ६६९७५ जो संख्या कही गई है वह भी अतिशयित है क्योंकि नक्षत्रों की तो संख्या मूल में २८ ही है । सो एसी मान्यता में वह भंग हो सकता है। इन तारा विमानों के स्वामी कौन है ? इस आशंका में यह प्रकट किया जाना है कि जैसा कोइ धनाधिपति धनाढय गृह द्वय का या गृह त्रय का स्वामी होता है इसी प्रकार से अभिजित् आदि नक्षत्र ही इन के स्वामी होते हैं एवं यन्या છે આથી તારા શબ્દથી અહીં જતિષ્કના ભેદેની ગણનામાં જે પાંચમા ભેદ રૂપ તારા રૂ૫ છે તે અહીં ગૃહીત થયાં નથી પરંતુ તિષ્ક વિમાનનું જ ગ્રહણ થયું છે, કારણ કે વિભિન્ન જાતીય તારાઓના બે ત્રણ આદિ વિમાનેથી યુક્ત એક નક્ષત્ર છે એ વ્યવહાર સમ્યફ થતું નથી, અન્ય જાતીયના વિમાન સમુદાયમાં અન્ય જાતીય સમુદાયી થશે નહીં કારણ કે આ પ્રમાણે થવામાં વિરોધાભાસ થાય છે. નક્ષત્રના વિમાન મહાકાય હાય છે જ્યારે તારાઓના વિમાન નાના કદના હોય છે તથા જમ્બુદ્વીપ નામના સર્વ મધ્ય વતિ દ્વીપમાં એક ચન્દ્રના તારાની જે ૬૬૯૭ની સંખ્યા કહેવામાં આવી છે તે પણ અતિશક્તિ ભરેલી છે કારણ કે નક્ષત્રોની સંખ્યા જે મૂળમાં ૨૮ જ છે તેથી આવી માન્યતામાં તેને ભંગ થઈ શકે છે. આ તારા વિમાનેના સ્વામી કોણ છે? આ આશંકામાં એ પ્રકટ કરવામાં આવે છે કે જેમ કે ધનાધિપતિ-ધન ય બે ઘરને અથવા ત્રણ ધરને સ્વામી હોય છે. એવી જ રીતે અભિજિત્ આદિ નક્ષત્ર જ એમના સ્વામી હોય छ. 'एवं णेयव्वा जस्स जइयाओ ताराओ' भनित नक्षत्रमा प्रतिपादित पद्धतिना
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org