________________
जम्बूद्वीपप्राप्तिसूत्र नाम् जपावनस्य वा किंशुकवनस्य वा पारिजातवनस्य वा कल्पद्रुमबनस्य वा सर्वतः समन्तात् सम्यक् कुसुमितस्य, अत्र शिष्यः पृच्छति भवेदेतद्रूपः स्यात् कदाचित् सूरिराह-नायमर्यः समर्थः तस्य खलु दिव्यस्य यानविमानस्य इत इष्टतरक एव कामतरफ एवेत्यादि प्राय् वत् वर्णः प्रज्ञप्तः गन्धः स्पर्शश्च यथा प्राङ् मगीनामुक्तस्तथा यानविमानस्यापि वक्तव्यः, अत्र पालकविमानवर्णके प्राक् मणीनां वर्णादयः उकाः पुनर्विमानवर्णकादिकथनेन पुनरुक्तिन शङ्कनीया, पूर्वहि अवश्वभूतानां मणीनां वर्णादयः प्रोक्ताः सम्प्रति अवयविनो विमानस्येति प्रोक्तशङ्काया अनवसरत्वात्, ततः खलु स पालको देवः तं दिव्यं यानविमानं विकुर्व्य यत्रैव शक्रो देवेन्द्रो देवशजस्तत्रैव उपागच्छति उपागत्य शक्रं देवेन्द्र देवराजं करतलपरिगृहीतं दशनखं शिरसावत मस्त के अंजलिं कृत्वा जयेन विजयेन च पर्द्धयति वर्द्धयित्वा तामाज्ञप्तिकामिति यावत् पदग्राह्य सूत्रार्थः ॥ सू० ५॥ उदितहुए शिशिरकाल सम्बन्धी बाल सूर्यका, या, रात्रि में प्रज्वलित खदिर के अंगारों का या सब तरफ से कुसुमित हुए जपायन का या किंशुक (पलाश) के वन का, या कल्पद्रुमों के वनका वर्ण होता है वैसा ही इसका वर्ण था तो क्या हे भदन्त ! यह बात इसमें इसी प्रकार से सर्वथा रूपमें घटित होती है ? उत्तर में प्रभु ने कहा-हे गौतम ! यह अर्थ समर्थित नहीं है क्योंकि उस दिव्य यान दिमान का वर्ण इनकी अपेक्षा मो इष्टतरक-कान्ततरक कहा गया है इसका गंध
और स्पर्श प्रागुक्त मणियों के गन्ध एवं स्पर्श के जैसा कहा गया है अवशिष्ट पाठ की व्याख्या सुगम है इस प्रकार के विशेषणों से विशिष्ट उस दिव्य यान विमान की विकुर्वणा करके वह पालकदेव जहां देवेन्द्र देवराज शक था वहां गया और वहां जाकरके उसने दोनों हाथों को जोडकर बडी विनय के साथ शक्र को जय विजय शब्दों से बधाते हुए यान विमान के पूर्ण रूप से निष्पन्न हो जानेकी खबर दी ॥६॥ ખદિરના અંગારાનો કે ચેમેરથી કુસુમિત યેલા જપાવાનને કે કિંશુક (પલાશ) વનને કે કપ ક્રમના વનને વર્ણ હોય છે તે જ આનો વર્ણ હતા. તે શું છે ભદંત ! આ વાત આમાં આ પ્રમાણે જ સર્વથા રૂપમાં ઘટિત હોય છે? એના જવાબમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! આ અર્થ સમર્થિત નથી. કેમકે તે દિવ્ય યાન-વિમાનને વર્ણ એ સર્વ કરતાં પણ ઈટ તરક, કાન્તરક કહેવામાં આવેલ છે. અને ગંધ તેમજ સ્પર્શ પ્રાગુપ્ત મણિએના ગન્ધ તેમજ સ્પર્શ જે કહેવામાં આવેલ છે. શેષ પાઠતી વ્યાખ્યા સુગમ છે. આ પ્રકારના વિશેષણથી વિશિષ્ટ તે દિવ્ય યાન-વિમાનની વિમુર્વણ કરીને તે પાલક દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક હતો ત્યાં ગયો અને ત્યાં જઈને તેણે બન્ને હાથને જોડીને વિનયપૂર્વક ચક્રને જય-વિજય શખથી વધામણી આપતાં યાનવિમાન પૂર્ણ રૂપમાં નિપન્ન થયું છે, એવી ખબર આપી. | ૫ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org