SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-पञ्चमवक्षस्कारः सू. १ जिनजन्माभिषेकवर्णनम् स्स' मूर्तस्य चक्षुर्लाह्यस्येत्यर्थः, तथा सर्वनगजोववत्सलस्य-सर्वजगज्जीवानामुपकारकस्य, प्रोक्तार्थे विशेषणद्वारा हेतुमाह-'हियकारगमगादेसिय वागिद्धिविभुपमुस्स' हितकारकमार्गदेशक वाग् ऋद्धि विशुप्रभुकस्य तत्र हितकारको मार्गः मुक्तिमार्गः सम्यग्ज्ञानदर्शनचारित्र रूपः तस्य देशिका उपदेशदर्शिका तथा विभ्वी सर्वव्यापिनी सफलश्रोत हृदयसंलग्नतात्पर्यार्था एवंविधा वाग् ऋद्धिः-चाक् सम्पत् तस्याः प्रभुः स्वामी सातिशयवचनलब्धिक प्रभु का विशेषण "मुत्तस्स" रखा गया है जनता के चक्षुओं के वे विषय है इसलिये वे मूर्त हैं-चक्षुग्राह्य है अथवा "मुत्तस्स" की छाया मुक्त" ऐसी भी होती है वे प्रभु मुक्ति कान्ना के पति भविष्यत्काल में होगे-समस्त कर्मों का समूल विनाश कर निर्वाण प्राप्त करेंगे इसलिये युवराज को राजा कहने के अनुसार द्रव्यनिक्षेप को लेकर यहां प्रभु को मुक्त ऐसा भी कहा जा सकता है वे प्रभु इसी कारण यहां समस्त जगत् के जीवों के वत्सल परोपकारक इस विशेषण द्वारा अभिहित किये गये हैं 'हियकारगनग्गदेसियवागिद्धि विभुपभुस्स' संसार में जितने भी संयोगी पदार्थ हैं चाहे वे स्त्रीपुत्र मित्रादिरूप हों चाहें माता पिता आदि रूप हों-वे इस जीव के हितकारी-निराइल परिणतिकारी नहीं हो सकते हैं-यदि निराकुल परिणतिकारी कोइ है तो वह मुक्ति का ही मार्ग है-उस मुक्ति के मार्ग को देशना प्रभुने अपनी वाणी द्वारा दो है-वह प्रभुकी वाणी ऐसी होती है कि जो भी जीव उसे सुनता है वह उसकी भाषा में परिणत हो जाती है ऐसी वाणी द्वारा उपदिष्ट सम्यग्दर्शन ज्ञान चारित्र रूप जो मुक्ति का मार्ग है वही आत्मा का सच्चा हितकारक है इस बात को प्रभुने 'मुत्तस्स' विशेष भूषामा साव है. नताना यनुमाना तेमाश्री विषय छ, मेथी तमाश्री भूत छे. यक्षु आह छ. अथवा-'मुत्तस्स' नी छाया 'मुक्त' मेवी ५४ थाय छे. તે પ્રભુ મુક્તિ-કાન્તાના પતિ ભવિષ્યત્કાલમાં થવાનું છે. સમસ્ત કર્મોને સમૂલ વિનાશ કરીને તેઓશ્રી નિર્વાણ પ્રાપ્ત કરશે, એથી યુવરાજને રાજા કહીએ તે મુજબ દ્રવ્ય નિક્ષેપને લઈને અહીં પ્રભુને “મુજે એવા પણ કહી શકીએ. તે પ્રભુ આ કારણથી જ અહી સમસ્ત જગતના જીના વત્સલ–પરોપકારક–આ વિશેષણ વડે અભિહિત કરવામાં આવેલા છે. 'हियकारगमग्गदेसिय वागिद्धि विभुपभुस्स' संसारमा २ सय ५६ छ, म ते સ્ત્રી-પુત્ર મિત્રાદિના રૂપે હોય કે ભલે માતા-પિતા વગેરેના રૂપે હોય, તેઓ આ જીવના માટે હિતકારી નિરાકુલ પરિણતકારી થઈ શકે જ નહિ. જે કંઈ પણ નિરાકુલ પરિણત કારી હોય તે તે ફકત મુક્તિને જ માર્ગ છે. તે મુક્તિના માર્ગની દેશના પ્રભુએ પિતાની વાણી દ્વારા આપી છે. તે પ્રભુની વાણું એવી થાય છે કે જે કંઈ જીવ તેને સાંભળે છે. તે તેની ભાષામાં પરિણત થઈ જાય છે. એવી વાણી વડે ઉપદિષ્ટ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ જે મુક્તિનો માર્ગ છે તેજ માર્ગ આત્માને ખરે હિતકારી છે, એ વાતને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003155
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1977
Total Pages798
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy