________________
अम्बूद्वीपप्रज्ञप्तिसः 'एरावो देवो' ऐरावतो देवो महकिलादि विशिष्ट पल्योएमस्थितिकखसम्पन्नः परिवसति तेन तत्स्वामिकवादस्यैरावतमिति नाम व्यवहियते, तदाह-'से तेणटेणं एरावए वासे २' स तेनार्थेन ऐरावतं वर्षम् २ इति निगमनवाक्यं पूर्ववहनीयम् ।।सू० ४४॥ इतिश्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक्रपञ्चदशभाषाकलित-ललितकलापालापकप्रविशुद्धगधपद्यानैकग्रन्थनिर्मापक-वादिमानमर्दक-श्री-शाहू छत्रपतिकोल्हापुरराजप्रदत्त-'जैनशास्त्राचार्य'-पदविभूपित-कोल्हापुरराजगुरु-वालब्रह्मचारी जैनाचार्य जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलाल-व्रतिविरचितायां श्री जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रस्य प्रकाशिकाख्यायां व्याख्यायां
चतुर्थो वक्षस्कारः समाप्त: ४॥ जिस प्रकार छहखंडों से युक्त कहा गया है उसी प्रकार यह ऐरावत क्षेत्र भी छह खंडों से मंडित कहा गया है। वहां जिस प्रकार भरत चक्रवर्ती छह खंडो का शासन करता है उसी प्रकार यहां पर भी ऐरावत नामका चक्रवर्ती यहां के छह खंडो पर शासन करता है भरत चक्रवर्ती जिस प्रकार सकल संयम को धारण कर मुक्तरमा का वरण करता है उसी प्रकार यहां का ऐरावत चक्रवतो भी सकलसंयम धारण कर मुक्तिरमा का वरण करता है तात्पर्य कहने का यही है कि यहां की जितनी भी वक्तव्यता है वह सब भरत खंड के जैसी ही है यदि कुछ अन्तर है तो वह चक्रवती के नामको लेकर ही है बाकी का और कोई अन्तर नहीं है अतः हे गौतम ! इस एरावत चक्रवती इसका स्वामी होने से तथा ऐरावत नामक महर्द्धिक देवका इसमें निवास होने से इस क्षेत्र का नाम ऐरावत ऐसा कहा गया है॥४४॥
॥चौथा वक्षस्कार समाप्त ।। सरभु छे. 'सओअवणा सणिक्खमणा सपरिनिव्वाणो णवरं एरावओ चक्कवट्टी एरा- वओ देवो, से तेणट्रेणं एरावएवासे २' मरत क्षेत्र प्रमाणे ६ 3थी युत वाम गाव
છે, તે પ્રમાણે જ આ અરવત ક્ષેત્ર પણ ૬ ખંડોથી મંડિત કહેવામાં આવેલું છે. અહીં જે પ્રમાણે ભરત ચક્રવર્તી ૬ ખડે ઉપર શાસન કરે છે તે પ્રમ ણે જ અહીં પણ એરવત નામક ચક્રવતી અહીંના ૬ ખંડે ઉપર શાસન કરે છે. ભરત ચક્રવર્તી જેમ સકલ સંયમ ધારણ કરીને મુક્તિ માનું વરણ કરે છે, તેમજ અહીંને અરવત ચક્રવતી પણ સકલ સંયમ ધારણ કરીને મુક્તિ માનું વરણ કરે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે અહીંની જેટલી વક્તવ્યતા છે તે વક્તવ્યતા સંપૂર્ણ રૂપમાં ભરત ખંડ જેવી જ છે. જે કંઇક તફાવત છે તે તે ફક્ત ચક્રવર્તીના નામને જ છે. શેષ કોઈ પણ જાતનો તફાવત નથી. એથી હે ગૌતમ! આ એરવત ચક્રવતી તેને સ્વામી હોવાથી તથા અરવત નામક મહદ્ધિક દેવ આ ક્ષેત્રમાં નિવાસ કરે છે, એથી આ ક્ષેત્રનું નામ અરવત એવું કહેવામાં આવેલું છે. એ સૂત્ર-૪૪ છે
છે ચેાથે વક્ષસ્કારસંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org