SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ % 3E RE: - जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे उत्पलानि सन्ति ! यावत्पदेन-कुमुदसुभगसौगन्धिक पुण्डरीक महापुण्डरीक शतपत्रसहस्रपत्रा. णीति संग्राह्यम् । तानि उत्पलानि कीदृशानि ? इत्य पेक्षायामाह - 'एउमदहप्पभाई' पद्महदप्रभाणि पदमइदाऽऽकाराणि आयत चतुरस्राकाराणीत्यर्थः । एतेन तन्त्र पसहदे वानस्प तानि पद्महूदाऽऽकाराणि पदमानि बहूनि सन्ति, शानि चाशाचतानि पूर्वोक्त प्रमाणानि पार्थिवानि तु शाश्वतामोति सूचितम् , तथा 'पउमद्दह वण्णामाई' पद्मद वर्णाभानि पदमहृद वर्णस्येवाऽऽभा प्रतिभासो येषां तानि तभ-सद्भहद वर्णप्रतिभासानि ततश्च पद्मानां विशेषणद्वयेन तानि पदमानि तदाकारत्वाचर्णत्वाच्च पद्मदानोति प्रसिद्धानि, ततस्तत्पमहदाख्यपद्मयोगादयं जलाशयोऽपि पद्महूदः, उभोपामपि नाम्नामनादि कालप्रवृत्तत्वेन नेतरेतराश्रयदोषः।। अथ पार्थिवपद्मतोऽप्यस्य नाम प्रवृत्ति र्जाताऽस्तीति ज्ञापयितुं प्रकारान्तरेण नामकारणमाह 'सिरीय इत्थदेवी' श्रीश्चात्र देवीत्यादि अन अस्मिन् पद्महदे श्री लक्ष्मीः देवी इन सब कमलों का प्रण हुभा है ये सब उत्पल पगढइ के जैसे आयत चतुरस्र आकारवाले हैं-इससे उस पदन हद में वनस्पतिकायिक कमल भी जो कि पद्मद के आकारवाले हैं बहुत परन्तु ये अशाश्वत है तथा पूर्वोक्त प्रमाण वाले जो कमल-पल-हैं वे शाश्वरा हैं और ये पृधिचीकायिक हैं ऐप्ता सूचित किया गया है ये पद्म पद्नहद के वर्ण के जैसे प्रतिभासित होते हैं इस तरह पद्मद के आकार वाले और पद्नहद के वर्ण के जैसे प्रतिभासदाले पद्मों को पदमहुद कह दिया गया है-अतः इनके भाव से इस जलाशय को भी पदम हृद ऐसा कहा गया है। इन दोनों के पद्म ऐसे जो नाम हैं वे अनादि काल से चले आ रहे हैं-इस कारण इतरेतराश्रय दोष भी इन दोनों में नहीं है, पार्थिव पद्म से भी इस जलाशय की पभ ह्रद इस नामकी प्रवृत्ति हुई है इस बात ઉત્પલે પધહદ જેવા આયત ચતુરગ્સ અકારવાળા છે. એથી તે પદાહદમાં વનસ્પતિકાયિક કમળ પશુ-કે જે પદના આકારવાળા છે–અનેક છે. પરંતુ એ સર્વ પ અશાશ્વત છે. તેમજ પૂર્વોક્ત પ્રમાણવાળા જે કમળો–પદ્મો- છે તેઓ શાશ્વત છે અને પૃથ્વીકાયિક છે. આ પ્રમાણે સૂચિત કરવામાં આવેલ છે. એ પદ્મ પદના વર્ણ જેવા પ્રતિભાસિત હોય છે. આ પ્રમાણે પહુદના આકારવાળા અને પવહુદના વણ જેવા પ્રતિભાસવાળા પોને પદ્મહદ કહેવામાં આવેલ છે એટલા માટે એમના ભાવથી એ જલ શયને પણ પદ્મહદ કહેવામાં આવેલ છે. એ બન્નેનું “પ” એવું જે નામ રાખવામાં આવેલ છે તે અનાદિ કાળથી ચાલતું આવી રહ્યું છે. તેથી ઈતરેતરાશ્રય દેષ પણ એઓ અને માં નથી. પાર્થિવ પટ્ટાને લીધે પણ આ જળાશયની પવહુદ એ નામની પ્રવૃત્તિ થઈ છે એ વાતને સમજાવવા માટે સૂત્રકાર પ્રકા૨ાતરથી નામકરણનું કથન કરે છે તેઓ શ્રી કહે છે કે એ પધહદમાં શ્રી દેવી રહે છે અને તે કમળમાં નિવાસ કરે છે. એથી શ્રી નિવાસ યોગ્ય Jain Education International www.jainelibrary.org, For Private & Personal Use Only
SR No.003155
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1977
Total Pages798
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy