________________
प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू० २६ विभागमुखेन कच्छविजयनिरूपणम् ३१७ तिरिक्तेषु सर्वेषु विजयाः सन्ति, ते च पूर्वपश्चिमयोः समविस्तारकाः, तत्रैकस्मिन् दक्षिणभागे उत्तरभागे वा वक्षस्कारपर्वता अष्टौ सन्ति, एकैकस्य वक्षस्कारपर्वतस्य-पञ्चशतयोजनप्रमाण मायामः, अष्टानां वक्षस्कारगिरीणामायामसङ्कलनाया चतुःसहस्रयोजनानि भवन्ति । तत्रान्तरनद्यः षट् सन्ति, तासु एकैस्या अन्तरनद्या विस्तारः पञ्चविंशत्यधिक योजनशतम्, षण्णामन्तरनदीनां विस्तारप्रमाणसंख्यासङ्कलनायां पञ्चाशदधिकान् सप्तशती सम्प. छते, वनमुखे च द्वे स्तः, तत्रैकैकस्य वनमुखस्य विस्तारो द्वाविंशत्यधिकैकोन त्रिश. च्छतानि २९२२, द्वयो विस्तार-संख्यासंकलनायां चतुश्चत्वारिंशदुत्तराष्ट पञ्चाशच्छतानि ५८४४, मेरुविस्तारो दशसहस्र योजनानि १००००, पूर्वपश्चिममद्रशालवनयोरायामश्चतुश्चत्वारिंशत् सहस्राणि ४४०००, सर्वसंख्यासंकलनाया चतुर्नवत्यधिक पञ्चशताधिक चतुष्पष्टिहोता है-महाविदेह क्षेत्र में देवकुरु एवं उत्तरकुरु, मेरु भद्रशालवन वक्षस्कार पर्वतसे अन्तरित नदी वनमुख से भिन्न सर्वस्थान में विजय कहे हैं। वे पूर्व पश्चिम में समान विस्तार वाले हैं। उसमें एक एक के दक्षिण भाग में अथवा उत्तर भाग में आठ वक्षस्कार पर्वत होते हैं। एक एक वक्षस्कार पर्वत का पांचसो योजन का आयाम-लंबाई है । आठों पर्वतों के आयाम का संकलन करने से चार हजार योजन हो जाता है। उसमें अन्तनदियां छह होती है, उनमें एक एक अन्तर्नदी का विस्तार के प्रमाण की संख्या को जोडने से ७५० सातसो पचास हो जाता हैं। वनमुख दो होते हैं उनमें एक एक वनमुखका विस्तार २९२२ उन्तीससौ बावीस होता है, दोनों के विस्तार की संख्या को जोडने से ५८४४ पांच हजार २ आठसो चवालीस होता है । मेरु का विस्तार १०००० दस हजार योजन का हैं पूर्व पश्चिम के भद्रशालवन का आयाम ४४००० चुचालीस हजार योजन का होता है । सब को जोडने से चौसठ हजार पांचसो चउराणवे વિખંભ કહેલ છે.
અહીંયા પણ આ રીતે જણાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુરૂ અને ઉત્તરકુરૂ, મેરૂ, ભદ્ર શાલવન વક્ષસ્કાર પર્વતથી અંતરવાળું, નદી વનમુખથી અલગ બધા સ્થાનમાં વિજય કહ્યા છે. તે પૂર્વ પશ્ચિમમાં સરખા વિસ્તારવાળા છે. તેમાં એકના દક્ષિણ ભાગમાં અથવા ઉત્તરભાગમાં આઠ વક્ષસ્કાર પર્વત હોય છે. એક એક વક્ષસ્કાર પર્વતને પાંચસો જનને આયામ-લંબાઈ છે. આઠે પર્વતની લંબાઈ મેળવવાથી ચાર હજાર યોજન થઈ જાય છે. તેમાં અન્તનદી હોય છે. તેમાં એક એક અન્તર્નાદીને વિસ્તારના પ્રમાણુની સંખ્યા મેળવવાથી ૭૫૦ સાતસો પચાસ થઈ જાય છે. વનમુખ બે હોય છે. તેમાં એક એક જનસુખને વિસ્તાર ૨૯૨૨ ઓગણ ત્રીસસે બાવીસ થાય છે. બેઉના વિસ્તારની સંખ્યા મેળવવાથી પાંચ હજાર આઠસે ચુંમાલીસ થાય છે. મેરૂને વિસ્તાર ૧૦૦૦૦ દસ હજાર જનને છે. પૂર્વ પશ્ચિમના ભદ્રશાલવનને આયામ-૪૪૦૦૦ ચુંમાળીસ હજાર એજનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org