SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिस्त्रे पातविरमणलक्षणस्य प्रथममहाव्रतस्यैव रक्षकाणि, तथाहि मृषावादविरमणयुक्तो मुनिः परनिन्दा विरतत्वात् कुलवध्वादीनामहिंसको भवति, अदत्तादानविरमणयुक्तौ धनस्वामिनां सचित्तजलफलादीनां च अहिंसको भवति, मैथुनविरमणयुक्तो नवलक्षपञ्चेन्द्रियादीनां, परिग्रहविरमणयुक्तश्च शुक्तिककस्तूरीमृगादीनां च अहिंसको भवतीति जीवनिकायपरिज्ञानं सर्वेष्वपि महाव्रतेषु समुपयोगीति । धर्मस्वरूपमेव विवृणोति 'तं जहा' तद्यथा 'पुढवि काइए' पृथिवीकायिको जीवनिकायः, सूचामात्रत्वात् सूत्रस्यात्र लाघवार्थ 'पृथिवीकायिक इत्येवोपात्तं, ततश्च-अप्कायिकः तेजस्कायिको वायुकायिको वनस्पतिकायिकस्त्रसकायिक-' इति संग्राह्यम् , तथा-'सभावणागमेणं' सभावनकानि ईसिमित्यादि भावना युक्तानि 'पंचमहव्वयाइं 'पञ्च महाव्रतानि 'सभावणगाई' सभावनागमेन आचाराङ्गद्विमहावत हैं वे प्राणातिपात-विरमणरूप प्रथम अहिंसा महाव्रत के ही रक्षक है जो मुनि मृषावाद विरमणरूप चार महावतों से युक्त होता है वह परनिन्दाविरत हो जाने के कारण कुलवध्वादिको का महिंसक हो जाता है, अदत्तादान विरमण वाला मुनि धनस्वामियों के सचित्त जल फलादिकों का अहिंसक हो जाता है, मैंथुनविरमणयुक्त मुनि नौ लाख-पञ्चेन्द्रियों की हिंसा से रहित हो जाता है और परिग्रह विरमण वाला मुनि शुक्तिक कस्तूरीमृगादिकों का अहिंसक हो जाता है, इस तरह से जीवनिकायों का परिज्ञान सब ही महाव्रतों में समुपयोगी है, सूत्र सुचामात्र होता है इससे यहां आये हुए पृथिवीकायिक पद से अप्कायिक, तेजस्कायिक, वायुकायिक, वनस्पति कायिक और त्रसकायिक इन ५ निकायों का ग्रहण हो जाता है ईर्यासमिति आदि भावनाओं से युक्त पांच महाव्रत पालने का जो प्रभु ने उपदेश दिया है सो उन भावनाओं को जानने के लिए आचाराङ्ग द्वितीयश्रुतस्कंध सूत्र के अन्तर्गत भावना नामक अध्ययनवर्ती जो पाठ है उसे हृदयङ्गम कर लेना चाहिए, उसी के अनुसार पांच भावनाओं सहित इन पांच महाव्रतों का परिपालन करना चाहिए; વાદાદિ વિરમશુદિ જે ચાર મહાવ્રત છે તે પ્રાણાતિપાત-વિરમણારૂપ પ્રથમ અહિંસા મહાવ્રતના જ રક્ષક છે. જે મુનિ મૃષાવાદવિરમણ રૂપ ચાર મહાવ્રતોથી યુક્ત હોય છે, તે પરનિદા વિરત હોવાથી કુલ વધ્યાર્દિકો માટે અહિંસક થઈ જાય છે. અદત્તાદાન વિરમણવાળા મુનિ ધનસ્વામીના સચિત જળ ફલાદિકના અહિંસક થઈ જાય છે. મૈથુન વિરમણ યુકત મુનિ નવ લાખ પંચેન્દ્રિોની હિંસાથી રહિત થઈ જાય છે. અને પરિગ્રહ વિરમણ વાળા મુનિ શુકિત કસ્તુરી મૃગાદિકના અહિંસક થઈ જાય છે. આ પ્રમાણે જીવનિકાનું પરિજ્ઞાન સર્વમહાવ્રતમાં સમુપયોગી છે. સૂત્ર સૂચામાત્ર હોય છે તેથી અહી આવેલા પૃથિવીકાયિક પદથી અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિ કાયિક અને ત્રસાયિક એ પાંચ નિકાયનું ગ્રહણ થાય છે. ઈર્થસમિતિ આદિ ભાવનાઓથી યુક્ત પાંચ મહાવ્રત પાળવાને જે પ્રભુએ ઉપદેશ આપે છે, તે તે ભાવનાઓના જ્ઞાન માટે આચારાંગ સત્રના બીજાગ્રુતકધમાં જે ભાવના નામના અધ્યયનવતી પાઠ છે, તેને હદયંગમ કરે જોઈએ. તે મુજબ જ પાંચ ભાવનાઓ સહિત એ પાંચ મહાવ્રતોનું પરિપાલન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy