SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीकाद्वि०वक्षस्कार सू.४३ऋषभस्वामिनः केवलशानोत्पत्यमन्तरकार्यनिरूपणम्३८७ पृथिव्यादित्रसान्तान् जीवनिकायान् इत्येवं रूपं 'धम्म देसेमाणे' धर्म देशयन्-उपदिशन् विहरति । अत्र धर्म प्रस्तावे यत् षडूजीवनिकायाः प्रोक्ताः तद् जीवनिकायपरिज्ञानं विना सम्यग् महाव्रतपालनं न संभवतीति सूचयितुमितिबोध्यम् । ननु प्राणातिपातविरमणलक्षणे प्रथमे महाव्रतेऽयं नियमः संभवति, परन्तु मृषावादादिषु चतुषु महाव्रतेषु नायं नियमः संभवेत् , भाषाविभागादि परिज्ञानाधीनत्वात्तेषाम् ? इति चेत् , आह-महावनस्य पर्यन्तवर्त्तिवृक्षवद् मृषावादविरमणादीनि चत्वारि महाव्रतान्यपि प्राणातिजहा-पुढविकाइए भावणागमेणं पंच महन्वयाई सभावणगाइौं माणियव्वइत्ति" षटुविधजीवनिकायों का-पृथिवीकाय, अप्काय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय और त्रसकाय-इनका उपदेश दिया, अहिंसा महाव्रत, सत्यमहाव्रत, अचौर्यमहाव्रत, ब्रह्मचर्य महाव्रत और परिग्रहत्याग महाव्रत ये पांच महाव्रत हैं इन महाव्रतों की अराधना के लिये प्रत्येक महाव्रत की ५-५ भावनाएँ कही गई हैं, इनका वर्णन अन्य आगमों में हैं, यहां पर धर्मोपदेश के प्रकरण में जो ६ जीव निकायों के सम्बन्ध में कथन आया है उसका कारण यह है कि जब तक छ जीवनिकायों के स्वरूप का परिज्ञान नहीं होगा-तब तक महावतों का परिपालन अच्छी तरह से नहीं हो सकता है, इस बात की सुचना के लिये यहां पर छ जीवनिकायों का कथन किया गया है, शंका-प्राणातिपात विरमण रूप अहिंसा महाव्रत में यह नियम संभवित होता है, परन्तु मृषावादादि विरमणरूप चार सत्यमहाव्रतादिकों में यह नियम संभवित नहीं होता है क्यों कि इन चार महाव्रतों में तो भाषा आदि के परिज्ञान की आवश्यकता होती हैं, इनके परिज्ञान हुए विना सत्यमहावतादिकों का परिपालन यथार्थरूप में नहीं बन सकता है, सो शंका का समाधान ऐसा है-महावन के पर्यन्तवर्तिवृक्षों की वाड़ को तरह मृषाबादविरमणादि जो चार विहरइ, तं जहा-पुढविकाइए भावणागमेणं पंचमहव्वयाइं भाणियव्वाइंति पटविधवलકાને–પૃથિવીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો ઉપદેશ આ. અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત અચૌર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત અને પરિગ્રહ ત્યાગ મહાવ્રત એ પાંચ મહાવતે છે. આ મહાવ્રતાની આરાધના માટે દરેકે-દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ કહેવામાં આવી છે, એમનું વર્ણન અન્ય આગમ ગ્રન્થમાં છે. અહીં ધર્મોપદેશકના પ્રકરણમાં જે ૬ જીવનિકાયાના સંબંધમાં કથન આવેલ છે, તેનું કારણ આ પ્રમાણે છે કે જ્યાં સુધી ૬ જવનિકાયના સ્વરૂપનું પરિજ્ઞાન થશે નહિ, ત્યાં સુધી મહાત્રાનું પરિપાલન સારી રીતે થઈ શકશે નહિ. એ વાતને સૂચિત કરવા માટે અહી ૬ જીવનિકાનું કથન કરવામાં આવેલ છે. . શંકઃ-પ્રાણાતિપાત વિરમણ રૂપ અહિંસા મહાવ્રતમાં એ નિયમ સંભવિત હોય છે પરતુ મૃષાવાદાદિ વિરમણ રૂપ ચાર સત્ય મહાવ્રતાદિકમાં એ નિયમ સંભવિત થતું નથી. કેમકે એ ચાર મહાવ્રતોમાં તે ભાષા વગેરેના પરિજ્ઞાનની આવશ્યકતા હોય છે, એમના પરિજ્ઞાન વિના સત્ય મહાવ્રતાદિકનું પરિપાલન યથાર્થ રૂપમાં થઈ શકતું નથી. આ પ્રમાણે ઉપર્યુકત શંકાનું સમાધાન થઈ શકે છે. મહાવ્રતના પર્યત્વતિ વૃક્ષોની વાડની જેમ મૃષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy