SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાકર છે એમ કહેવું ખોટું નહિ ગણાય. તેઓના સમય પર મત-ભિન્નતા છે, પરંતુ ઇસવીય છઠ્ઠી શતાબ્દી પછી તે તેઓ થયા જ નથી એમ સૌ કોઈ સ્વીકારે છે. શતાબ્દી ૧૪ ૪૦ જિનપ્રભસૂરિ–શારદાષ્ટક, પંચપરમેષ્ટિસ્તવાદિ સ્તોત્ર ૭૦૦. ૪૧ સોમપ્રભસૂરિ–ચતુર્વિશતિજિનસ્તુતિ, સાધારણજિનસ્તવન, શ્રીજિનસ્તવન (યમકમય). ૪૨ સમતિલકસૂરિ–સર્વજ્ઞસ્તોત્ર, ઘાત્યાઘેવર, સાધારણજિનસ્તવન, શ્રીમદ્દીરસ્તોત્ર (કમલબદ્ધ), પંચમીસ્તવ. ૪૩ ચંદ્રશેખરસૂરિ–શ્રીમથંભ (હાસ્તવ). ૪૪ જયસુંદર (તિલક?) સૂરિ–હારાવલી સ્તોત્ર. ૪પ ધર્મસૂરિ–મંગલસ્તોત્ર, કસ્તૂરીતિલક. ૪૬ પદ્મપ્રભપાર્શ્વસ્તવ. ૪૭ અમરચંદ્ર (વાયડગીય)–પદ્માનંદ કાવ્યાંતર્ગત સ્તુતિ. ૪૮ ધર્મઘોષ–ચંદ્રપ્રભ (૭ ભવ) સ્તોત્ર (ગાથા ૬), શાંતિસ્તોત્ર (ગાથા ૧૦ ), સુવ્રતસ્તોત્ર (ગાથા ૬), નેમિસ્તોત્ર (ગાથા ૭), પાર્થસ્તોત્ર (ગાથા ૯), વરસ્તોત્ર (ગાથા ૧૦), ગિરનારક૫ (ગાથા ૩૨), શત્રુંજયક૫ (ગાથા ૩૮), અષ્ટાપદકલ્પ (ગાથા ૨૫), પાર્શ્વસ્તવન (ગાથા ૧૧), વીરસ્તવ (ગાથા ૯), ભાવિચતુર્વિશતિકાસ્તવ (ગાથા ૧૪), અજિતશાંતિસ્તવ (ગાથા ૧૭), મહાવીરકલશ, (ગાથા ૨૭), પાર્થસ્તવન (ગાથા ૯), સર્વજિનસ્તવન (ગાથા ૯), જિનસ્તવ (ગાથા ૯), જીવવિચારસ્તવન (ગાથા ૪૦), પંચત્રિશસ્જિનવચનગુણસ્તવન (ગાથા ૩૫), ઋષભ( ૧૩ ભવ)સ્તોત્ર (ગાથા ૭), યમકસ્તુતઃ (લો. ૩૯), ચતુર્વિશતિજિનસ્તુતિ (ા . ૨૮). ૪૯-રતસિંહસૂરિ–નેમિભક્તામર સ્તોત્ર (પ્રાણપ્રિયકાવ્ય). ૫૦ વિબુધપ્રભ-અષભકુંતલવર્ણનપંચવિંશતિકા. ૫૧ જયશેખર–જૈનમહિસ્રસ્તોત્ર, ચતુર્વિશતિજિનસ્તવન (વિવિધ છંદમાં). શતાબ્દી ૧૫ પર સોમસુંદરસૂરિ–યુગ્ગદમશદાસ્તવ (૧૮), હારબંધજિનસ્તોત્ર, સાધારણજિનસ્તવન, ચતુ. વિંશતિજિનસ્તવન, શાંતિનાથસ્તવન, નેમિનાથસ્તવ, પાર્શ્વજિનસ્તવન. ૫૩ જિનસુન્દરસૂરિ–ચતુર્વિશતિજિનસ્તુતિ (૨થ. ૨૯, ઉપ. ૨૮). ૫૪ ધર્મશેખરસૂરિજિનસ્તવ. ૫૫ ચારિત્રરલ–ચતુર્વિશતિજિનસ્તુતિ. ૫૬ વિશાલરાજશિષ્ય–હરિશબ્દાર્થસ્તોત્ર. ૫૭ રશેખર-ઘોઘામંડન પાર્શ્વજિનસ્તવન, નવખંડમકાર્બન સ્તવ, પાર્શ્વસ્તવ (વ્યર્થ), ચતુર્વિશતિજિનસ્તવ, શ્રીપાલમાં, ત્રણ ૩૨, ૩ ભાષાસ્તવ. ૫૮ કુલમંડનસૂરિ– મહાવીરસ્તવ (નવખંડમક), અષ્ટાદશાર, હારસ્તવ, ૫૯ ઉદયધર્મ-બત્રીસદલકમલબદ્ધ મહાવીરસ્તા, હારબદ્ધ ઋષભજિનસ્તવન. ૬૦ જયસુન્દર–અરજિનસ્તવન. ૬૧ મુનિશેખર–ચતુર્વિશતિજિનસ્તુતિ. દર જિનમડુણગણિ–ચતુર્વિશતિજિનસ્તુતિ. ૬૩ શુભસુંદર–દેલવાડામંડન આદિજિન સ્તવન (મંત્રમંત્રાદિગર્ભિત). ૬૪ જિનકીર્તસૂરિ–પંચભાષાત્મક સ્તવન. ૬૫ ચારિત્રસુન્દરગણિ ()–પæાષામય સ્તવનપંચક. દદ ભુવનસુંદરસૂરિ–કુમ્ભપાકતીર્થ ઋષભજિનસ્તવન, જીરાઉલિમંડન પાર્શ્વજિનસ્તવન, પાવક દુર્ગમંડન શંભવનાથસ્તવન, શત્રુંજયસ્તવન, ચતુર્વિશતિજિનસ્તવન (ચમક), અબુંદમંડન અષભજિનસ્તવન. ૬૭ મુનિસુદરસૂરિ–સંતિકરસ્તોત્ર, સરસ્વતી સ્તોત્ર, સ્તોત્રરતકોષ. ૬૮ દેવરતસૂરિશિષ્ય-ચતુર્વિશતિજિનસ્તુતિ. ૬૯ જ્ઞાનસાગરસૂરિ–ઘોઘામંડન પાર્શ્વજિનસ્તવન. ૭૦ તરુણપ્રભ–પાશ્ચંજિનસ્તોત્ર. ૭૧ જ્ઞાનભૂષણ–સરસ્વતી સ્તોત્ર. ૭૨ જયાનન્દસૂરિ–દેવાઃ પ્રભોથી શરૂ થતું સ્તોત્ર. ૭૩ મેરૂતુંગસૂરિ–મંત્રગતિ પાર્શ્વજિનસ્તોત્ર, પાર્થસ્તોત્ર, નવપલ્લવપાર્થસ્તોત્ર. ૭૪ શિવસુન્દર–પાર્શ્વજિનસ્તોત્ર, ૭૫ જયસાગરગણિ–વિજ્ઞહિત્રિવેણીમાં પંચવર્ગપરિહારમય શ્રી પાર્થસ્તવન, તીર્થરાજસ્તવન, ચેત્યપરિપાટી ૭૬ સાધુરાજ–ભજ્યા દિનામગર્ભિત સ્તવન. ૦૭ જયશેખર (અંચલગચ્છીય)–ચતશતિજિનસ્તવન. ૭૮ દેવસુંદરસૂરિ સ્તંભન પાર્શ્વનાથસ્તવન. ૩૯ જિનમાણિજ્યસૂરિ–સરસ્વતીશબ્દયમકમય યુગાદિનિસ્તવન. ૮૦ રનમંડનગણિ–રીરીમય યુગાદિનિસ્તવન, ૮૧ વિરદેવ–સમવસરણસ્થિત ચતુર્મુખમહાવીરસ્તવ. ૮૨ જિનહર્ષ– ભાષાકમય સીમંધરજિનસ્તવન (સાવચૂરિ). ૮૩ મેઘરાજ–યુગાદિજિનસ્તવન (હારબદ્ધ). ૮૪ સિદ્ધાન્તચિ (જિનભદ્રસૂરિશિષ્ય)-જયરાજપલીસ્થ પાર્શ્વજિનસ્તવન (સં. ૧૪૮૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy