SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ ૧૭ શ્રીમણિવિજય, પં. શ્રીમેધવિજય (શ્રીવિજયમેધરિ), પં. શ્રીઆનંદવિજય અને ખીજા જૂદા જૂદા ગચ્છના અન્ય જૈન મુનિવર્યોં તથા ધણા જૈન ભાઇઓના અભિપ્રાયથી ( સ્વ. ) રોડ વેણીચંદ સૂરચંદ તથા અન્ય ગૃહસ્થાએ આ સંસ્થાની સ્થાપના કરી હતી. તે દિવસ શ્રીમલ્લિનાથની પ્રતિષ્ઠાનેા હૈાવાથી ધણા જૈન ગૃહસ્થા તેમજ શ્રમણા એકત્ર થયા હતા. ઉદ્દેશ— (૧) ગીતાર્ય મુનિરાજ પાસેથી અન્ય મુનિવર્યો આગમાની વાચના લઇ તેના અભ્યાસ કરી યથાર્થ સોધ મેળવે તથા (૨) વિદ્વાન મુનિરાજોની દૃષ્ટિ હેઠળ શેધાવીને જોઇતી સં ખ્યામાં શુદ્ધ પ્રતા છપાવી તેને પ્રચાર કરી શકાય એ ઉદ્દેશ લક્ષ્યમાં રાખીને આ સંસ્થા સ્થાપવામાં આવી છે. આગમાય સમિતિ દ્વારા અત્યાર સુધીમાં મોટે ભાગે મૂળ ગ્રન્થા બહાર પડતા હતા, પરંતુ સં. ૧૯૭૮ની રતલામની સભામાં ભાષાન્તર આઢિ છપાવવાના ઠરાવ થયેલા હેાવાથી હવે તે દિશામાં પણ કાર્ય કરવામાં આવે છે. કાર્ય સિદ્ધિ— પહેલા હેતુની પૂર્તિ કરવા માટે પાટણ ( ઉત્તર ગુજરાત), કપડવંજ ( ખેડા જીલ્લો ), અમદાવાદ, સુરત, પાલીતાણા અને રતલામ ( માળવા )માં આગમેની વાચનાને પ્રબંધ યેાજવામાં આવ્યા હતા. આના લાભ ઘણા સાધુ-સાધ્વીઓએ લીધા હતા. બીજા હેતુની પૂર્ણતા માટે આ સંસ્થાએ આગમ વગેરે જૈન ધર્મનાં પુસ્તક છપાવી બહાર પાડ્યાં છે જેની સવિસ્તર વિગત અંતમાં જાહેરાતેામાં આપવામાં આવે છે, કાર્યવાહક મંડળ આ સંસ્થાના સર્વસાધારણ મંડળમાં ધણા સભાસદેા છે, તેમાં કાર્યવાહક મંડળના સભાસદો નીચે મુજખ છે. મ Jain Education International ૧. શેઠ કુંવરજી આણંદજી કાપડિયા ૨. ,, ચુનીલાલ છગનચંદ ૉક્ 3. કમળશી ગુલાબચંદ 23 22 ૪. ૫. ૬. મણિલાલ સૂરજમલ જવેરી ૭. ભોગીલાલ હાલાભાઈ 11 ૮. શા॰ જીવણચંદ્ર સાકરચંદ જવેરી 19 'સૂરચંદ પુરશેાતમદાસ બદામી કેશવલાલ પ્રેમચંદ મેઢી 19 For Private & Personal Use Only ભાવનગર. સુરત. રાધનપુર. સુરત. અમદાવાદ. પાલણપુર. પાટણ. સુખાઇ. www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy