SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ २४ શ્રીધનપાલીય વિરૂદ્ધવચનમય વીર-સ્તુતિના ૧૬ મા, ૧૭ મા, અને ૨૭ મા પોમાં પણ સમાનતાવાચક ‘મૂલ' શબ્દ નજરે પડે છે. (૨) બીજી રીતે વિચાર કરતાં મુવન૦ ને ચુપ્પુર્ સમાસ ગણી શકાય તેમ છે એટલે કે સુવનમૂળ સૂત્તઃ ભુવનમૂળમૂત. કુમારસંભવ ( સ. ૧, શ્લા. પટ )ના નિમ્નલિખિત— "प्रत्यर्थिभूतामिव तां समाधेः शुश्रूषमाणां गिरिशोऽनुमेने । विकारतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः ॥ " શ્લાકની વ્યાખ્યા કરતાં પ્રસિદ્ધ ટીકાકાર માલનાથ પ્રસૂિતાં તે સુપ્પુર્ સમાસ ગણે છે. ૧૧ પ્રથમ સ્તંત્રનું દૃષ્ટાંત સર્વગમ્ય છે, જ્યારે દ્વિતીય સ્નેાત્રના દૃષ્ટાતમાં ગગનગામિતા—લૉકાત્તરતા નજરે પડે છે. પ્રસાદતાની અપેક્ષાએ પ્રથમ તેાત્ર વધારે સારૂં છે, જોકે એ સ્તત્રગત દૃષ્ટાંત કુવલયાનંદના ‘પ્રતિવષમાલંકાર' અધિકારમાં પણ નીચે મુજખ દૃગ્ગાચર થાય છે. " तवामृतस्यन्दिनि पादपङ्कजे, निवेशितात्मा कथमन्यदिच्छति । स्थितेऽरविन्दे मकरन्दनिर्भरे, मधुत्रतो नेक्षुरसं समीक्षते ॥” પ્રથમ સ્તંત્રનું આ ૧૧ મું પધ પ્રતિવસ્તૂપમાલંકારથી વિભૂષિત છે, જ્યારે દ્વિતીય તેત્રનું એ પદ્ય વ્યતિરેકાલંકારથી મંડિત છે. ૧૨ ખન્ને સ્તાત્રોમાં કલ્પનાની નવીનતા છે. શ્રીકાલિદાસ કવીશ્વરકૃત શાકુંતલ (અં॰ ૨, શ્લા૦ ૮ )ના નિમ્ન-લિખિત~~ " चित्रे निवेश्य परिकल्पित सत्त्वयोगा रूपोच्चयेन मनसा विधिना कृता नु । स्त्रीरत्नसृष्टिरपरा प्रतिभाति सा मे धातुर्विभुत्वमनुचिन्त्य वपुश्च तस्याः ॥ " પથમાં પ્રથમ તેાત્રગત કલ્પનાના ભાસ થાય છે ખરો, પરંતુ તેમાં શ્રીમાનતુંગસૂરિએ એવી નવીનતા આણી છે કે એથી જૈન દૃષ્ટિદ્યોતક અકર્તૃત્વ સચવાય રહે છે. પ્રથમ તેત્રમાં અનુમાનાલંકાર છે, જ્યારે દ્વિતીયમાં વિધાભાસ તેમજ તેના પરિહારરૂપ અર્થાન્તરન્યાસ છે. ૧૩ પ્રથમ સ્તાત્રગત વસ્તુ પ્રચલિત હૈાવા છતાં સુન્દર છે. એ પ્રતીપાલંકારથી ભે છે. દ્વિતીય સ્ટેાત્રમાં કલ્પનાનું-તર્કનું ઉડ્ડયન છે અને વળી તે વિરાધના પરિહારરૂપ અર્થાન્તરન્યાસથી અલંકૃત છે. એમાં જે ક્રોધના નાશ કર્યો છતાં કર્મરૂપ શત્રુઓને કેવી રીતે સંહાર કર્યો એવા જે વિરાધ ઉપસ્થિત કરવામાં આવ્યે છે. તેની સાથે ધનપાલે રચેલી વિરાધાલંકારમય વીર–સ્તુતિનું દ્વિતીય પધ સરખાવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy