SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. શકુનિકા વિહારનો સૌ પ્રથમ ઉલ્લેખ જયસિંહસૂરિ કૃત ધર્મોપદેશમાલા (ર.સં. ૯૧૫)માં સમયજ્ઞસાધુ કથા અંતર્ગત છે. अत्थि सिरिलाऽ-देस-चूडामणिभूयं अणेग-दिव्व-च्छेरयाणगयं सउलियाविहार-हिट्ठिय-सण्णिहिय-पाडिहेर-मुणि सुव्वय तित्थयर-पडिमाविभूसियं भरुपच्छं नाम महानयरं ति । पुव्व-भव-सउलियाए सिंघला-दुहियाए कारियं तत्थ । तुंगं जिणाणभवणं नामेणं सुदंसणाए त्ति ॥ (૨) પ્રસિદ્ધ અપભ્રંશકથા “વિલાસવઈકહા”ના રચનાકાર, બપ્પભટ્ટી સૂરિની પરંપરાના સિદ્ધસેન સૂરિએ સં. ૧૦૨૩માં “સકલ તીર્થ સ્તોત્રની રચના કરી હતી. તેમાં ભરૂચનો તીર્થ તરીકે ઉલ્લેખ મળે છે. कच्छे मरुचच्छम्मि य सोरटु-मरहठ्ठ-कुंकणथलिसु । -३२ (૩) દેવભદ્રસૂરિ (ગુણચગણિીએ સંવત ૧૧૫૮માં ભરૂચના મુનિ સુવ્રત ચેત્યાલયમાં “કહારયણ કોશ૩૧ની રચના કરી હતી તેવો ઉલ્લેખ તેની પ્રશસ્તિમાં મળે છે. (૪) શ્રી ચંદ્રસૂરિ રચિત મુનિ સુવ્રત સ્વામી ચરિત્ર (પ્રા.) - રચના સંવત ૧૧૯૩)માં શકુનિકા વિહારનો ઉલ્લેખ આ રીતે મળે છે. एस पएसो होही नीसेसाणं पि भवियणं लोयाण । अस्वावबोह तित्थत्तणेणं भुवणम्मि विक्खाओ । ।०३७८ इह संवलिया विहारो नामेण भवित्सए जिणाययणं । आगयाम्मि काले सुदंसणा विहिय सन्निज्झं । ।०३७९ હર્ષપુરીય ગચ્છના અભયદેવસૂરિના આદેશથી શાંતુએ ભરૂચમાં સમલિકાવિહારમાં સોનાના કળશો ચઢાવ્યા હતા તેવો ઉલ્લેખ પ્રશસ્તિમાં મળે છે. वरणंगसुयं-संतुय-सचिवं भणिऊणं जेणं भरुयच्छे । सिरि-संवलिया-विहारे हेममया रोविया कलसा ॥ १०९०३ (૫) વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ ઉપદેશમાલા દોઘટ્ટી ટીકાની રચના ભરૂચમાં અચાવબોધ તીર્થમાં વીર જિનેશ્વર આગળ મુનિ સુવ્રત સ્વામિના ભક્તિયોગથી શરૂ કરી વિ. સં. ૧૨૩૮૪ના મહામાસમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002646
Book TitleSudansana Cariyam
Original Sutra AuthorN/A
AuthorSaloni Joshi
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages258
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy