________________
૨૮
શબ્દપ્રયોગ ગુજરાતી ભાષામાં પણ વપરાયેલો છે.
પવીમો યશ-પડદો (૨૩૬)
અયશનો પડો વગાડ્યો” અપકીર્તિના અર્થમાં આ શબ્દપ્રયોગનો ઉપયોગ થાય છે. “અપજશનો ઢોલ પીટાવ્યો” એવો પ્રયોગ ગુજરાતીમાં મળે છે.
સુદર્શનાચરિત્રમાં મળતી લોકોક્તિઓ નીચે મુજબ છે. ।१। अण्णो भुजइ भोज्जं अन्नो कह पावइ तित्ति ? (३९९) ।२। किं कोद्दवे पइण्णे कया वि लुणिज्जए साली ? (४०८) શું કોદરા વાવીને ક્યારેય શાલી લણાય કે ?
ગુજરાતમાંથી આજ અર્થની- “બાવળ વાવો તો કેરી ન મળે” કહેવત પ્રસિદ્ધ છે.
।३। कप्पतरुणो अहिओ रयणं को पाविउं चवइ ? (५९७) કલ્પતરુથી પણ અધિક એવું રત્ન પામીને કોણ તેને છોડી દે ? 18ા જોડી રાખી વિઘટ્ટ (૨૪) 1५। दाऊण महारयणं किणंति कच्चं (१५९३)
કોટિ (મહોરો) દ્વારા પાકિણી (કોડી) ખરીદે, મહારત્ન આપી કાચ ખરીદે” ૬. નિયંતસ મિત્ર નીવંતો – (૬૬)
જીવતાને જીવતો મળ્યો” ગુજ.માં આજ અર્થમાં “જીવતો નર ભદ્રા પામે” કહેવત પ્રચલિત છે.
૭. સમીતિય ક્યું મહીયા છ સિટ્ટ" (૨૨૦૩)
સહાય વગરનાઓનું સમીહિત (હાથમાં લીધેલ) કાર્ય સિદ્ધ થતું નથી. ગુજ.માં પણ “વાડ વિના વેલો ન ચડે” એ આ અર્થમાં જ પ્રચલિત છે.
સમગ્રતયા ભાષા સરળ અને પ્રવાહી છે. ક્યાંય કૃત્રિમતા કે આયાસ જણાતો નથી, તે કવિનો પ્રાકૃત ભાષા પરનો અપ્રતિમ કાબૂ દર્શાવે છે. વળી કવિએ આ કૃતિની ભાષામાં તત્કાલીન ભાષામાંથી રૂઢિપ્રયોગો અને કહેવાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org