________________
અર્ધમાગધી ભાષાના અને મૂળ આગમસાહિત્યમાં વપરાયેલ પારિભાષિક શબ્દોની ભરમાર અહીં જોવા મળે છે. અર્ધમાગધી ભાષાના નીચે મુજબના લક્ષણો અહીં જોવા મળે છે.
- શ્રુતિ - મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનો લોપ થતાં શેષ રહેલ માં કે ના મોટા ભાગે ય કે યા માં બદલાય છે. ક્વચિત્ ઉદ્ભત રૂ-૫-- ના વિ, યે, યો પણ મળી આવે છે. રદિયો (૧૪) નયે (૨૭૮) મધ્યવર્તી 1 ક્વચિત્ યથાવત્ રહેલો જોવા મળે છે. જેમકે નિરોગો (ર), વિમો (૭૨૨), ક્યારેક મધ્યવર્તી – માં બદલાયેલો જોવા મળે છે. પ્રતિ (૨૪૩), MIL (૫૬), જિળી (ધ૬૪), પડિવો (૬૩), પદાવો (૨૦૦૨). ક્યારેક મધ્યવર્તી – યથાવત રહેલો જોવા મળે છે. પ્રસૂતા (૧૮૭), તિસરત (૮૪૪) મતિ (૧૨) ક્યારેક મધ્યવર્તી મ યથાવત રહેલો જોવા મળે છે. પ્રભાવ (૫૭૪, ૨૨૮, ૨૬, ૨૦૭૪), ઉમણ (૨૬૦૦) ક્યારેક મધ્યવર્તી નું ન્ માં પરિવર્તન જોવા મળે છે. વર્તળ (૪ર૬, ૧૦૧, ૬ર૦), તાર્િ (૪૬). કેટલાક શબ્દોમાં પ્રારંભિક તાલવ્ય વ્યંજનનું દત્ય વ્યંજનમાં પરિવર્તન જોવા મળે છે ગુગુપ્તા માટે કુછી. યથાતિ શબ્દ માટે સદાય (ગદ્યખંડ ૧૨) શબ્દ પ્રયોજાયો છે. સંબંધક ભૂતકૃદંત માટે એકવાર તા પ્રત્યય વપરાયેલો જોવા મળે છે. વંવિતા (૭૦૭). "
સુદર્શનચરિત્રમાં કેટલાંક પદ્યો અપભ્રંશ ભાષામાં પ્રયોજાયો છે. (૧૪૪૦-૧૪૫૦ અને ગદ્યખંડ ૧૧ પછી) આ સિવાય પણ અપભ્રંશ ભાષાના કેટલાંક તત્ત્વો જોવા મળે છે. ક્યારેક મ=સ્ અને પૂર્વ પ્રયોજાયેલ જોવા મળે છે. જેમકે – સંવત (૨૨૩૭), સંવ (ર૩), સાવિ (૪૭), ભંવરી (૪૬૮), ક્યારેક સવિ, સર્વાનિયા, મખ્વર એમ લખાયેલ પણ જોવા મળે છે. પુલ્લિગ, નપુંસકલિંગ પ્રથમ એક વચનમાં ૩ કારાંત શબ્દો મળે છે. વી (૭૬૭), fમવું, (૨૦૧૨). ૩૩, (ર૩૬) પંગુ (૧૧) ગંધુ (૨૨૧૨). ત૬ પ્રથમ પુ. એકવચન માટે “સુ' (૨૪) વપરાયો છે. ષષ્ટિ વિભક્તિ એકવચન માટે “તળય” (૫૪૨) પર પ્રત્યય જોવા મળે છે. સર્વનામ “મમ” પ્ર.પુ. એકવચન માટે એક વાર “હું પ્રયોજાયું છે. સંબંધક ભૂતકૃદંત માટે “વપ્રત્યય વિપુલ પ્રમાણમાં પ્રયોજાયો છે.
ગુજરાતી ભાષાની કેટલીક અસર પણ જોવા મળે છે. જેમકે વ્યંજનોને અસંયુક્ત કરવાનું વલણ અહીં જોવા મળે છે. (૬૬, ૭ર૧),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org