________________
ગાથા-૨૬૦-૨૬૧માં સંલેખનાદિનું માહાભ્ય બતાવેલ છે, ત્યારપછી ગાથા-૨૬૨માં કહ્યું છે કે જિનવચન ભાવથી કર્તવ્ય છે અને ભાવકરણ આલોચનાથી થાય છે તે આલોચના સાંભળવા માટે યોગ્ય કોણ છે તે બતાવતાં કહે છે કે, “વલ્લી વિજ્ઞાન: સમાધેશ્ચિતસ્વાથ્યશોભાદાશ ગુખપ્રાફિશ''–આવા આચાર્યભગવંતો યોગ્ય છે. ગાથા-૨૬૨ની ટીકામાં વૃત્તિકારે છેલ્લે કહ્યું છે કે, “તે વાતોવનાશ્રવણનું પરેષાં વિશુદ્ધિતક્ષણં સમ્પત્િમીતે' ત
ગાથા ૨૬૩૨૬૭માં કાંદર્પભાવના, આભિયોગિકીભાવના, કિલ્બિપીકીભાવના, આસુરીભાવના અને મોહભાવનાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા ૨૬૭ના અંતે વૃત્તિકારે દ્વાદુઃ—થી કહે છે કે,
"एयाओ भावणाओ भाविता देवदुग्गइं जंति । तत्तो य चुया संता पडंति भवसागरमणंतं" ॥
- ૩ષ્ણ૦ રૂદ્ ૦ ર૬૭ વૃત્તી ઉદ્ધરણ: ગાથા ૨૬૮માં છેલ્લે સૂત્રકારે કહેલ છે કે,
પાડે યુકે નાયણ રનિલૂણા.
छत्तीसं उत्तरज्झाए भवसिद्धीयसंमए" ॥ त्ति बेमि ॥ - अध्य० गा० २६८ નિર્યુક્તિકારશ્રી ભદ્રબાહુસ્વામીમહારાજે પણ આનું માહાભ્ય બતાવેલ છે કે,
“જે ખરેખર આસન્નસિદ્ધિવાળા રત્નત્રયીના આરાધક ગ્રંથિભેદવાળા ભવ્ય આત્માઓ છે. તે આ છત્રીશ ઉત્તરાધ્યયનોને ભણે છે.”૩૨
તેથી શ્રીજિનકથિત અર્થભેદરૂપ અનંતગમોથી અને શબ્દપર્યાયરૂપ પર્યવોથી યુક્ત ઉત્તરાધ્યયનો ઉપધાન આદિ ઉચિત ક્રિયારૂપ યોગ પ્રમાણે ગુરુના પ્રસાદથી ભણવા જોઈએ.”૩૩
છેલ્લે વૃત્તિકારે ૨૦ શ્લોકોમાં સ્વગુરુપરંપરા વગેરે પ્રશસ્તિમાં બતાવેલ છે અને ત્યારપછી ગ્રંથલેખનનો સમય વગેરે બતાવેલ છે. નોંધ –અધ્યયન-૩૬૬૭મી ગાથા “
તીસે..."ની ટીકામાં છેલ્લે કહ્યું છે કે, રૂક્યું च गाथा क्वापि न दृश्यते । यत्र प्रतौ भवति, तत्रैवं व्याख्यायते ॥
मिच्छादसणरत्ता सनिआणा कण्हलेसमोगाढा ।
इय जे मरंति जीवा तेसिं पुण दुलहा बोही ।। - अ० ३६ गा० २५७।२५९ રૂ. “જે વિરમસિદ્ધીયા પરિસંરિયા ય ને મળ્યા !
ते किर पढंति एए छत्तीसं उत्तरज्झाए" ॥१॥ - उत्त० निर्यु० गा० ५५८ ३३. "तम्हा जिणपन्नत्ते अणंतगम-पज्जवेहि संजुत्ते ।
अज्झाए जहजोगं गुरुप्पसाया अहिज्जेज्जा" ॥२॥ - उत्त० नियु० गा० ५५९
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org