SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ काममप्राप्तवस्तुकाङ्क्षारूपम्, लोभं च लब्धवस्तुगृद्ध्यात्मकमनेनोभयेनापि परिग्रह उक्तस्तं च संयतो यतिः परिवर्जयेत् । अनेन मूलगुणा उक्ताः" ॥ - अध्य० ३५ गा० ३ वृत्तौ મુનિ કેવી રીતે ભિક્ષાટન કરે અને કેવી રીતે વાપરે ? તે ગાથા-૧૬/૧૭માં બતાવેલ છે. ૩૦ "णिज्जूहिऊण आहारं कालधम्मे उवट्ठिए । चइऊण माणुसं बोंदि पहू दुक्खे विमुच्चई" ॥ - अध्य० ३५ गा० २० कीदृशः सन् ? इत्याह“નિમો નિરહંક્યારો વીયર મUTHવો. संपत्तो केवलं नाणं सासयं परिनिव्वुडे" ॥ त्ति बेमि ॥ - अध्य० ३५ गा० २१ ૩૬. જીવાજીવવિભક્તિ - ભિક્ષુના ગુણો જીવ-અજીવના સ્વરૂપના પરિજ્ઞાનથી જ આસેવન કરવા માટે શક્ય છે, તેથી આ અધ્યયનમાં જીવ-અજીવનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૧માં કહ્યું છે કે, જીવ ઉપયોગલક્ષણવાળો છે અને અજીવ તેનાથી વિપરીત છે, તે જીવ-અજીવની વિભક્તિ =તેના ભેદ વગેરેનું વિભાગથી કથન મને કહો ! તેથી ગુરુ શિષ્યને કહે છે કે એકાગ્રચિત્તપૂર્વક હે શિષ્યો સાંભળો. તે જીવ-અજીવની વિભક્તિને જાણીને ભિક્ષુ સંયમમાં સભ્ય યત્ન કરે છે. ગાથા-૨માં લોક અને અલોકની વિભક્તિ, ગાથા-૩માં જીવ અને વિભક્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી થાય છે તે બતાવેલ છે. ત્યારપછી સ્વલ્પ વક્તવ્યતા હોવાથી અજીવની પ્રરૂપણા પ્રથમ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ગાથા ૪૪૬માં કરેલ છે. ગાથા-૪૬ની વૃત્તિમાં વૃત્તિકારે કહ્યું છે કે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાનના સકલ ભાંગા ૪૮૨ “પરિગ્રૂર' ન્યાયથી થાય છે અન્યથા આ દરેકના તારતમ્યથી અનંતપણું હોવાથી અનંતા જ ભાંગા સંભવે છે. ગાથા-૪૮માં જીવના (૧) સંસારસ્થ અને (૨) સિદ્ધ એમ બે પ્રકાર બતાવેલ છે. ત્યાં સિદ્ધના જીવો અનેક પ્રકારે કહેલા છે તે અલ્પવક્તવ્યતા હોવાથી પાછળ નિર્દેશ હોવા છતાં પૂર્વે સિદ્ધના ભેદો બતાવેલ છે. ગાથા ૪૯૬૭માં સિદ્ધના જીવોનું સ્વરૂપ, ભેદો, ઇષત્નાભારાનું સ્વરૂપ, લોકાંતનું સ્વરૂપ, સિદ્ધના જીવોની અવગાહના વગેરે બતાવેલ છે. ગાથા ૬૮૨૪૭માં સંસારી જીવોનું સ્વરૂપ બતાવેલ છે. તેમાં સંસારી જીવો બે પ્રકારના છે–(૧) ત્રસ અને (૨) સ્થાવર. તેમાં સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે–(૧) પૃથિવી જીવો, (૨) અપ્રજીવો (૩) ३०. "समुयाणं उंछमेसिज्जा जहासुत्तमणिदियं । लाभालाभंमि संतुढे पिंडवायं चरे मुणी ॥ अलोलो न रसे गिद्धो जिब्भादंतो अमुच्छिए । न रसट्ठाए भुंजिज्जा जवणट्ठाए महामुणी" ॥ - अध्य० ३५ गा० १६-१७ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002566
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy