________________
३२
नाम, (२) व (3) २स, (४) ५, (५) स्पर्श भने (६) ५२९॥म, (७) १९ (८) स्थान, (C) स्थिति, (१०) ति, (११) आयुष्य सा प्रमाण वेश्यान ११ दारोथी पनि . ગાથા-પદાપ૭માં ગતિદ્વારમાં કહેલ છે કે
"किण्हा नीला काऊ तिन्नि वि एयाओ अहम्मलेसाओ। एयाहिं तिहिं वि जीवो दुग्गइं उववज्जई ॥ तेऊ पम्हा सुक्का तिन्नि वि एयाओ धम्मलेसाओ ।
एयाहिं तिहिं वि जीवो सुग्गइं उववज्जई" ॥ - अध्य० ३४ गा० ५६-५७ જીવો પરલોકમાં ક્યારે જાય છે? તે બતાવતાં ગાથા-૬૦માં કહેલ છે કે,
"अंतोमुहत्तंमि गए अंतमुहत्तंमि सेसए चेव ।
लेसाहिं परिणयाहिं जीवा गच्छंति परलोयं" ॥ - अध्य० ३४ गा० ६० છેલ્લે ગાથા-૬૧ની મૂળગાથામાં અને વૃત્તિમાં વૃત્તિકાર કહે છે કે અપ્રશસ્ત લેગ્યાઓ દુર્ગતિનું કારણ છે અને પ્રશસ્ત વેશ્યાઓ સુગતિનું કારણ છે, તેથી આ અધ્યયનમાં જણાવેલ લેશ્યાઓના અનુભાગને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓનો ત્યાગ કરીને પ્રશસ્ત વેશ્યાઓનો મુનિ આશ્રય કરે. ૨૯ ૩૫. અનગરગતિ :- અપ્રશસ્ત વેશ્યાઓનો ત્યાગ કરવા અને પ્રશસ્ત લેશ્યાઓનો આશ્રય
કરવા કહ્યું, તે ભિક્ષુગુણવાળાઓને જ કરવા માટે શક્ય છે, એથી ભિક્ષુના ગુણો આ અધ્યયનમાં બતાવેલ છે. था-१मा पतवेद, "सुणेह मे एगग्गमणे( णा) मग्गं बुद्धेहिं देसियं ।
जमायरंतो भिक्खू दुक्खाणंतकरो भवे" ॥ - अध्य० ३५ गा० १ ગૃહવાસનો ત્યાગ કરેલ મુનિ આ સંગોનો ત્યાગ કરે એ પ્રમાણે ગાથા-૨ના ઉત્તરાર્ધમાં કહેલ છે, તે વૃત્તિકાર ગાથા-૩ની વૃત્તિમાં બતાવે છે–
सङ्गस्वरूपमाह-'जेहिं'ति 'सुब्ब्यत्ययाद्' येषु सज्यन्ते प्रतिबध्यन्ते मानवाः 'उपलक्षणत्वादन्येऽपि जीवाः' । तथैव हिंसां प्राणनाशम्, अलीकं, चौर्यं च स्पष्टम्, अब्रह्मसेवनं मैथुनाचरणम्, इच्छा,
२९. "तम्हा एयासि लेसाणं अणुभागे वियाणिया ।
अप्पसत्थाओ वज्जित्ता पसत्थाओ अहिट्ठिए मुणि" ॥ त्ति बेमि ।। - अ० ३४ गा० ६१ व्याख्या-'यस्मादप्रशस्ता एता दुर्गतिहेतवः प्रशस्ताश्च सुगतिहेतवः । तस्मादेतासामनन्तरमुक्तानां लेश्यानामनुभागं विज्ञायाप्रशस्ताः कृष्णाद्यास्तिस्रो वर्जयित्वा प्रशस्तास्तैजस्याद्यास्तिस्रोऽधितिष्ठेत भावप्रतिपत्त्याश्रयेन्मुनिरिति ब्रवीमीति प्राग्वत् ॥ - अ० ३४ गा० ६१ वृत्तौ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org