________________
२६ ૨૮. મોક્ષમાર્ગીય - અશઠતામાં વ્યવસ્થિત હોય તેમને મોક્ષમાર્ગગતિની પ્રાપ્તિ થાય છે.
તેથી ૨૮મું મોક્ષમાર્ગીય અધ્યયન બતાવેલ છે. ગાથા ૨-૩માં મોક્ષમાર્ગ અને તેનું ફળ બતાવતાં સૂત્રકારે કહેલ છે–
"नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा । एस मग्गो त्ति पन्नत्तो जिणेहिं वरदंसिहि ॥ नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा ।
एयं मग्गमणुप्पत्ता जीवा गच्छंति सोग्गइं" ॥ - अध्य० २८ गा० २-३ ત્યારપછી ગાથા ૪માં જ્ઞાનના ભેદો ગાથા પમાં જ્ઞાનની શે વિશેષ સાથે સંબદ્ધતા, ગાથા ૬માં દ્રવ્યાદિના લક્ષણો, ગાથા ૭માં દ્રવ્યના ભેદો, ગાથા ૮માં ધર્માદિ ભેદો અને ગાથા ૧૦ ધર્માદિના લક્ષણ ભેદો બતાવેલ છે. તેમાં ગાથા-૧૦માં જીવનું લક્ષણ બતાવતા युं छे -
"वत्तणालक्खणो कालो जीवो उवओगलक्खणो।
नाणेणं दसणेणं च सुहेण य दुहेण य" ॥ - अध्य० २८ गा० १० भने था-१०नी टीम युं -"न हि ज्ञानादीन्यजीवेषु कदाचिदुपलभ्यन्त" इति
- अ० २८ गा० ८ वृत्तौ ત્યારપછી ગાથા-૧૧માં જીવનું લક્ષણાંતર બતાવેલ છે. ૨૦ ત્યારપછી ગાથા-૧૨માં पुलोर्नु सक्षमतावेस छ.२१ ॥था-१ उभा पर्यायर्नु दक्ष बतावेल. छ.२२
ત્યારપછી ગાથા-૧૪૧પમાં દર્શનની વ્યાખ્યા બતાવેલ છે. ૨૩ ત્યારપછી સમ્યક્તના निस[थि, ७५शिथि, आशा थि, सूत्र यि, जी४२यि समिमयि, विस्त।२२थि, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ એ ૧૦ ભેદો ગાથા-૧૬માં બતાવીને ગાથા ૧૭ર૭માં २०. "नाणं च दंसणं चेव चरितं च तवो तहा ।
वीरियं उवओगो य एयं जीवस्स लक्खणं" ॥ - अध्य० २८ गा० ११ २१. "सबंधयार उज्जोओ पहा छायातवे इ वा ।
वन्न-रस-गंध-फासा पुग्गलाणं तु लक्खणं" || - अध्य० २८ गा० १२ २२. "एगत्तं च पुहत्तं च संखा संठाणमेव य ।
संजोगा य विभागा य पज्जवाण तु लक्खणं ॥ - अध्य० २८ गा० १३ २३. "जीवाजीवा य बंधो य पुन्नं पावासवो तहा ।
संवरो निज्जरा मोक्खो संतेए तहिया नव ॥ तहियाणं तु भावाणं सब्भावे उवएसणं । भावेण सद्दहंतस्स सम्मत्तं तं वियाहियं" ।। - अध्य० २८ गा० १४-१५
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org