SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ક્ષુલ્લકનિગ્રંથીય - છઠ્ઠા અધ્યયનની શરૂઆતમાં નિર્ચથના સ્વરૂપને બતાવતાં નિર્યુક્તિકારે કહેલ પાંચ નિર્ચન્થના સ્વરૂપનું ઉદ્ધરણ આપેલ છે. ૨૨ અને તે નિર્ગુન્હો જ્ઞાનીઓ જ હોય છે, તેથી પ્રથમ તેનાથી વિપરીત અજ્ઞાનીનું સ્વરૂપ સૂત્રકારે બતાવેલ છે ગાથા-૧૨માં જણાવેલ છે કે, શરીરનું પાલનપોષણ, સ્નાનાદિમાં બદ્ધાગ્રહવાળા શરીરમાં આસક્ત કેટલાક જીવો આ પ્રમાણે વિચારતા નથી અને ટીકામાં અપ્રભ્રંશ ભાષામાં તે શ્લોક બતાવેલ છે. ૨૩ ગાથા-૧૩માં ઉપદેશનું સર્વસ્વ બતાવતાં કહે છે કે, પૃથિવ્યાદિ અઢાર પ્રકારના એકેન્દ્રિય જીવોની વિરાધના ન થાય તે રીતે સંયમમાર્ગમાં પ્રવર્તવું જોઈએ. ત્યાં પૃથિવી આદિ ૧૮ ભેદોનું ઉદ્ધરણ નીચે પ્રમાણે આપેલ છે. ૨૪ ૭. ઔરભ્રીય :- સાતમા ઔરશ્રીય અધ્યયનની શરૂઆતમાં કહ્યું છે કે, નિર્ચન્થપણું રસગૃદ્ધિના ત્યાગથી જ થાય છે, અને રસગૃદ્ધિના દોષદર્શક ઉરભ્રાદિ પાંચ દષ્ટાંત નિર્યુક્તિકારે કહ્યાં છે તે નિયુક્તિકારની ગાથા ઉદ્ધરણમાં આપેલ છે. ૨૫ અને ત્યારપછી સૂત્રકારે ઉરભ્રાદિ પાંચ દષ્ટાંતો દાષ્ટ્રતિક ઘટના સાથે બતાવ્યા છે. વ્યવહારવિષયક ઉપમાને ધર્મવિષયક બતાવતાં ગા. ૧૬ની ટીકામાં કહે છે કે ૩ત્ર સંસારિત્રયસમપ્રાયઃ-2ાણ સંસારી જીવોનો સંપ્રદાય બતાવે છે–એક સંસારીજીવ માર્દવાદિગુણોપેત છે, તે આર્જવપરિણામથી હજાર કાર્દાપણ તુલ્ય ફરી સંસારીપણું પ્રાપ્ત કરે છે. બીજો સંસારીજીવ સમ્યગ્દર્શન અને જ્ઞાનમાં સુસ્થિત છે, તે સરાગસંયમ દ્વારા લાભ ૨૨. "વસ પુતીય સીતા નિપથ સTI | નાવ્વા | ___ एएसिं पंचण्हं वि होइ विभासा इमा कमसो" ॥१॥ - अ० ६ भूमिकायाम् २३. "तह तह लालिओ निच्चकालुजोडिओ रुच्चंतइ खलु जिम थक्कई वलि विवंठ जीवि चलंतइ । दड्डसरीरह तासु रे सिजण पाउ म किज्जओ थरहर जीविउ जाइ चित्त परलोयह दिज्जओ" ॥१॥ - अ० ६ गा० १२ वृत्तौ २४. "पुढवि जलजलणवाया मूला खंधग्गपोरबीया य । बितिचउपणिदितिरिया य नारया देवसंघाया ॥१॥ सम्मुच्छिमकम्माकम्मभूमिगनरा तहंतरद्दीवा । भावदिसा दिस्सइ जं संसारी निययमेयाहि" ॥२॥ - अ० ६ गा० १३ वृत्तौ ર૬. “૩રભે ળિો ગ્રંવ , વવહારે સારે જેવા पंचेए दिटुंता ओरब्भीयंमि अज्झयणे" ॥१॥ - अ० ७ भूमिकायाम् Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy