SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ १९ ગાથા-૪પની ટીકામાં સમ્યક્તપરીષહના વિજય માટે જૈનપ્રવચનમાં દઢતાપૂર્વક સુલતાની જેમ આ પરીષહ મુનિએ સહન કરવો જોઈએ એમ કહેલ છે અને સુલતાનું કથાનક ૧૧૦ શ્લોકમાં વર્ણન કરેલ છે. ૩. ચતુરંગીય - મુક્તિની પ્રાપ્તિમાં આસનઉપકારીપણું હોવાથી ધર્મના દુર્લભ એવા ચાર અંગો બતાવ્યા છે—(૧) મનુષ્યપણું, (૨) શ્રુતિ, (૩) શ્રદ્ધા અને (૪) સંયમમાં સામર્થ્ય અને મનુષ્યત્વાદિ દુર્લભપણામાં ચોલ્લક આદિ દશ દષ્ટાંતો બતાવેલ છે અને તેમાં છઠ્ઠા સ્વપ્નના દષ્ટાંતમાં મૂલદેવનું કથાનક ૨૮૬ શ્લોકોમાં વર્ણવેલ છે. તેમાં શ્લોક-૪૯માં કહ્યું છે કે ઉપકાર, પ્રિયઆલાપ અને સ્થિરપ્રીતિ આ ત્રણ ચંદ્રમામાં શિશિરતાની જેમ સજ્જનોમાં સ્વભાવથી સિદ્ધ છે. ૧૫ શ્લોક-૧૧૭ના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે લક્ષ્મી વગેરે સર્વ સુખ પ્રાપ્ત થઈ શકે છે. ગુણવાન મનુષ્ય દુઃખે પ્રાપ્ત થાય છે. ૧૬ ગાથા રથી ૭માં મનુષ્યપણાની દુર્લભતા. ગાથા-૮માં શ્રુતિની દુર્લભતા ગાથા-૯માં શ્રદ્ધાની દુર્લભતા અને ગાથા-૯ની ટીકામાં આઠ દ્વિવોના દૃષ્ટાંત બતાવેલ છે અને ગાથા૧૦માં સંયમમાં વીર્યની દુર્લભતા બતાવતાં કહ્યું કે, ચારિત્રમોહનીય કર્મના ઉદયથી શ્રેણિકાદિની જેમ ઘણાં જીવો શ્રદ્ધા કરવા છતાં પણ સંયમધર્મને સ્વીકારી શકતા નથી. ૧૭ ગાથા-૧૪માં “વિસાતિહિં સીત્તેહિં” અહીં ‘વિસતિ' શબ્દ માગધીભાષાનો પ્રયોગ છે તેનો અર્થ ‘વિદ: શનૈઃ' થાય છે. ૪. અસંસ્કૃત – ગાથા-૧માં કહ્યું છે કે આયુષ્ય અસંસ્કૃત છે. ઇન્દ્રાદિ દેવો વડે પણ ત્રુટિત આયુષ્ય સંધાવા માટે શક્ય નથી અને તેમાં યતઃ- થી ઉદ્ધરણ આપેલ છે૧૮ અને ત્યારપછી કહ્યું છે કે “સતો મા પ્રમાવી | જાગ્રસ્ત અર્થાત્ મૃત્યુની સમીપે ગયેલાને કોઈ શરણ નથી તેથી જયાં સુધી મૃત્યુ વગેરે ન આવે ત્યાં સુધી ધર્મમાં પ્રમાદ ન કરવો તેમાં યદુp—થી ઉદ્ધરણ આપેલ છે. ૧૯ ૨૬. “૩૫ર: પ્રિયાના: સ્થિર પ્રીતિરિત ત્રયમ્ | सतां स्वभावतः सिद्धमिन्दौ शिशिरता यथा" ॥ - अ० ३ गा० १ वृत्तौ स्वप्नदृष्टान्ते १६. लक्ष्म्यादि सर्वं सुप्रापं दुष्प्रापो गुणवान् जनः ॥ - अ० ३ गा० १ वृत्तौ स्वप्नदृष्टान्ते ૨૭. “સુડું ૧ નવટું સદ્ધ વીરિયં પુ તુરં . बहवे रोयमाणा वि नो एणं पडिवज्जए" || - अ० ३ गा० १० ૨૮. “ફર્તઃ તુર્વિદ્યામસ્વૈતથોપર્ધઃ | न शक्ता मरणात् त्रातुं सेन्द्रा देवगणा अपि" ॥ - अ० ४ गा० १ वृत्तौ १९. "तद् यावदिन्द्रियबलं जराय रोगैर्न बाध्यते प्रसभम् । तावच्छरीरमूर्छा त्यक्त्वा धर्मे कुरुष्व मतिः" || - अ० ४ गा० १ वृत्तौ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy