SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ १८ શ્લોક ૧૨થી ૧૬માં અને મુનિદેશના આપે છે તે શ્લોક ૨૦થી ૨૫માં વર્ણન કરેલ છે. ગાથા-૨૬ની ટીકામાં કહ્યું છે કે, મુનિ દંડાદિ વડે તાડન કરાયેલા પણ તિતિક્ષા-ક્ષમાને ધારણ કરે “તઃ ક્ષમામૂન ઇવ મુનિધ" થવું –થી ત્યાં પ્રશમરતિનો શ્લોક-૧૬૮ ઉદ્ધરણ તરીકે આપેલ છે.૧૧ ગાથા-૨૭ની ટીકામાં પણ આજ વાત અન્ય પ્રકારે જણાવી છે કે, શ્રમણ, સંયત, દાંત એવા મહાત્માને કોઈ અનાર્ય પ્રામાદિમાં હશે ત્યારે શું કરે ? તો કહે છે કે, “જ્ઞાનસ્વરૂપ એવા જીવનો નાશ થતો નથી પરંતુ દેહનો જ નાશ થાય છે એ પ્રમાણે સંયત વિચારે અને આક્રોશ અને વધને દઢપ્રહારીની જેમ સહન કરે અને ત્યાં દઢપ્રહારીની કથામાં શ્લોક ૩૨થી ૩૬માં દઢપ્રહારીની ઉત્તમભાવના બતાવેલ છે. ગાથા-૨૯ની ટીકામાં યાંચા પરિષદના વિષયમાં બલદેવર્ષિની કથામાં શ્લોક ૫૦થી પ૩માં કુરંગની (હરિણની) દાન વિશેની ભાવના બતાવેલ છે. અને મહાત્મા, કુરંગ અને રથી ત્રણે મૃત્યુ પામીને પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે તે બતાવેલ છે. ૧૨ ગાથા-૪૦ની ટીકામાં કહ્યું છે કે, સાધુ પ્રજ્ઞાપરીષહને સમ્યગુ સહન કરે અને પ્રજ્ઞાવિકલ હોવાથી વિચારે કે “નૂર્વ મયા પૂર્વ વિખ્યજ્ઞાનતાનિ જ્ઞાનાવરણીયાવનિ તાનિ નિન્દ્રાભિનિતાનિ' | અને જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બંધાય તેમાં યદુ—થી ઉદ્ધરણ આપેલ છે. ૧૩ ગાથા-૪૩ની ટીકામાં કહ્યું છે કે, “સ્થમજ્ઞાને વૈવચ્ચે, સને ૨ નોત્સવ કાર્ય | યત:-થી તેમાં ઉદ્ધરણ આપેલ છે.૧૪ ११. यदुक्तम्-"धर्मस्य दया मूलं न चाक्षमावान् दयां समाधत्ते ।। ___ तस्माद् यः क्षान्तिपर: स साधयेत्युत्तमं धर्मम्" ॥ - अ० २ गा० २६ वृत्तौ १२. "अत्रान्तरे महावातप्रहतः स महीरुहः निपपात तदाघातात् ते त्रयोऽपि मृतिं गताः ॥ तपसा पात्रदानेन सादुदानप्रमोदतः । अभूवन् पञ्चमे कल्पे ते त्रयोऽपि दिवौकसः" ।। - अ० २ गा० २९ वृत्तौ बलदेवर्षिकथा-श्लो० ५४-५५ ૨૩. “જ્ઞાની જ્ઞાનિનાં વાગપિ નિન્દ્રા-પ્રષ-મત્સ: | उपघातैश्च विघ्नैश्च ज्ञानघ्नं कर्म बध्यते" ॥ - अ० २ गा० ४० वृत्तौ १४. "ज्ञानं मददर्पहरं माद्यति यस्तेन तस्य को वैद्यः ? । अमृतं यस्य विषायति तस्य चिकित्सा कथं क्रियते" ? || - अ० २ गा० ४३ वृत्तौ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy