SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ १६ ૧૪. ઈષકારીય :- આમાં નિર્મદાનતા–નિયાણરહિતપણાનો ગુણ કહ્યો છે. એક જ વિમાનમાં રહેલ છે જીવો ત્યાંથી આવી ઈષકાર નામના પુરમાં ઉપજ્યા અને તે છે પૈકી એક ઈષકાર નામનો રાજા થયો, તેથી આ અધ્યયનનું નામ ઈષકારીય છે. ૧૫. સભિક્ષુક – નિયાણા રહિતપણાનો ગુણ ભિક્ષુ-સાધુને થાય છે, તેથી ભિક્ષના ગુણો આમાં કહેવાયા છે. ૧૬. બ્રહ્મચર્યગુપ્તિ - બ્રહ્મચર્યસમાધિ–સાધુના ગુણો બ્રહ્મચર્યમાં જે સ્થિર હોય તેને તત્ત્વથી સંભવે. બ્રહ્મચર્ય તેની ગુપ્તિઓથી પાળી શકાય. તે ગુપ્તિઓ મન, વચન અને કાયાની છે. પછી બ્રહ્મચર્યનાં દશ સ્થાનો-સમાધિસ્થાનો કહ્યાં છે (કે જેની અંદર બ્રહ્મચર્યની નવવાડ સમાઈ જાય છે, કે જેથી તે સમાધિથી પાળી શકાય. આ પ્રમાણે ભાગ-૧માં ૧-૧૬ અધ્યયનોનું વિવેચન કરવામાં આવેલ છે. વૃત્તિના અંતે ૧થી ૨૦ શ્લોકમાં ટીકાકારે પોતાના ગુરુવર્યોની પ્રશસ્તિ આપેલ છે, તેમાં જણાવેલ છે કે સં. ૧૫૪૪માં ઉત્તરાધ્યયનની આ વૃત્તિ પૂ. ઉપા. કમલસંયમ વિજયમહારાજે રચેલ છે અને તેઓને પૂ.શ્રીમદ્ મુનિશ્રીમેરુવિજયવાચકવર્થે આ વૃત્તિ રચનામાં સહાય કરેલ છે અને આ વૃત્તિ રચનામાં જે કાઈ ઉસૂત્ર હોય તે કૃપા સહિત શ્રતધરો શોધન કરે. જેસલમેર દુર્ગમાં વિજયાદશમીના દિવસે પૂ. શ્રીજિનભદ્રસૂરિના સ્મરણપ્રસાદથી બૃહત્તિના આધારે આ સંસ્કૃતકથાવિશેષયુક્ત વૃત્તિ પ્રાયઃ સંક્ષેપથી રચેલ છે તે જિનશાસન જયવંતુ વર્તે ત્યાં સુધી જય પામો.૭ પૂર્વ પ્રકાશન અંગે - બ.ખ.પૂ. શ્રીજિનભદ્રસૂરિશિષ્ય-મુનિશ્રીકમલસંયમ ઉપાધ્યાયવિરચિત તથા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિશિષ્ય-મુનિશ્રીજયંતવિજયસંશોધિત આ સર્વાર્થસિદ્ધિ'વૃત્તિ સહિત ઉત્તરાધ્યયનસૂત્ર આગ્રામાં રહેનાર ઉપકેશ-જ્ઞાતિના શ્રેષ્ઠિ ૭. “તેáન્વર્દ વિનયવૈભવનિપૂTધ્યાયાળી: મનસંયમ પણ સોડમ્ अम्भोधि-वारिनिधि-बाण-शशाङ्कवर्षे [१५४४], श्रीउत्तराध्ययवृत्तिमिमां चकार ॥१६॥ साहाय्यमत्र चक्रुः श्रीमन्मुनिमेरुवाचका वर्याः । यत् किञ्चिदिहोत्सूत्रं तच्छोध्यं श्रुतधरैः सकृपैः ॥१७॥ जेसलमेरौ दुर्गे विजयदशम्यां समर्थिता सेयम् । श्रीजिनभद्रमुनीश्चरणस्मरणप्रसादेन ॥१८॥ उपजीव्य बृहवृत्तिं विहितेयं प्रायशः समासेन । संस्कृतकथाविशेषा यावज्जिनशासनं नन्द्यात्" ॥१९॥ – टीकाकृत्प्रशस्तौ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy