SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સંમતિતપ્રકર, કાકુ-૧, રથા-૨૪ विशेषोभययोः परस्परसापेक्षत्वेन ग्राहकः कष्टिान्नयो न संभवति । तस्माद द्वयोरपि नययोः सम्यक्त्वं न संभवतीति न वाच्यम्, इतरनयविषयत्यागेन मिथ्यारूपयोरपि उभयनययोरितरनयविषयात्यागेन सम्यगरूपत्वात् । ततो द्वावपि नयावनेकान्तरूपौ भवतः ।।१४ ।। અવ. પરસ્પર સાપેક્ષપણે બંને નયોને ગ્રહણ કરનાર ત્રીજો નય નથી છતાં જે રીતે બને નય સમ્ય બને છે તેનું કથન કરતાં જણાવે છે કેVIથા : ण य तइओ अत्थि णओ ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता विभजमाणा अणेगन्तो ।। १४ ।। છયા : न य तृतीयः अस्ति नयो न च सम्यक्त्वं न तयोः प्रतिपूर्णम् । વેન દ્વો પાન્તો વિમાન મનેજાત: || ૪ || કન્વથાર્થ : ૨ = અને તો = (બંને નયોને ગ્રહણ કરનાર) ત્રીજો પગ = નય જ સ્થિ = નથી. = અને તેનું પવિપુur = તે બે (નયો)માં પૂર્ણ સમત્ત = સમ્યકપણું ન = નથી એવું નથી. નેT = કારણ કે, પત્તા = એકાંત સ્વરૂપ તુવે = બંને નયો (પણ) વિમક્કમUT = સાપેક્ષ ગ્રહણ કરાતા સોજાન્તો = અનેકાંતસ્વરૂપ બને છે. ગાથાર્થ પરસ્પર સાપેક્ષપણે બંનેને ગ્રહણ કરનાર એવો ત્રીજો નય નથી તથા બંને નયોમાં પૂર્ણ સમ્યપણું નથી એવું પણ નથી. કારણ કે, એકાંતપણે વ્યવસ્થિત બંને નયો પણ જો સાપેક્ષ રીતે ગ્રહણ કરવામાં આવે તો અનેકાંતસ્વરૂપ બને છે. (૧૪) તાત્પર્યાર્થઃ કોઈપણ દ્રવ્ય એ સામાન્ય અને વિશેષ ઉભયસ્વરૂપ છે. તેથી વસ્તુના ઉભય સ્વરૂપને ગ્રહણ કરનારો નય જ સમ્યગુ હોઈ શકે; પણ ઉભય સ્વરૂપને ગ્રહણ કરતો હોય એવો તો નય સંભવતો જ નથી. કારણકે જે સંપૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરે તેને પ્રમાણ કહેવાય છે, નય નહિ. ત્યારે પ્રસન્ન થાય છે કે, જો સામાન્ય-વિશેષ કે દ્રવ્ય-પર્યાયરૂપ ઉભયભાવોને સ્વીકારનાર ત્રીજો નય નથી જ અને માત્ર સામાન્ય ધર્મને કે માત્ર વિશેષ ધર્મને ગ્રહણ કરનાર બંને નયોને તમે મિથ્યાદૃષ્ટિ કહો છો, તો શું નયજ્ઞાન સમ્યગુરૂપ ન હોઈ શકે ? આનો ઉત્તર એ છે કે, હોઈ શકે; પણ તે કેવી રીતે ?” એ જ સમજવું જોઈએ. જે બે નયોને મિથ્યાદૃષ્ટિ કહેવામાં આવ્યા છે, તે જ બે નયોમાં સમ્યકપણું પણ છે જ. તો ફરી પ્રશ્ન થાય કે, મિથ્યાપણું અને સમ્યકુપણું એ બંને વિરુદ્ધ ધર્મો એક આશ્રયમાં કેવી રીતે સંભવે ? એનો ઉત્તર એ છે કે, જ્યારે એ બંને નયો એકબીજાથી નિરપેક્ષ થઈ માત્ર સ્વવિષયને જ સદૂરૂપે સમજવાનો-સમજાવવાનો આગ્રહ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy