SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-९ ગાથાર્થઃ જેના પછી વિકલ્પજ્ઞાન અને વચનવ્યવહાર નથી એવા વિષયવાળો અર્થાતુ છેલ્લામાં છેલ્લો દ્રવ્યઉપયોગ (સામાન્યબોધ) જ્યાં સુધી (સંગ્રહનય સુધી) પ્રવર્તે છે, ત્યાં સુધીની વસ્તુ દ્રવ્યાસ્તિનયનો વિષય છે; અને તે વસ્તુ પર્યાયાસ્તિકનયનો પણ વિષય છે. અથવા અન્વયાર્થ: જે =વલ્થ = વસ્તુ, પન્નવયવોવૉ = પર્યાયાસ્તિકનય વડે ગ્રહણ કરીને ત્યાગ કરાયેલ છે (તે), વસ્ત્રક્રિય = દ્રવ્યાસ્તિકનયન, વગિન્ન = વિષયવસ્તુ છે, (કારણ કે), સચ્છિવિયgનિત્રય = જેના પછી કોઈ વિકલ્પજ્ઞાન કે વચનવ્યવહાર નથી તેવો વિષય અર્થાત્ અંત્ય વિશેષ, નાવ = જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી), વિમોવો = દ્રવ્યાસ્તિકનયનો ઉપયોગ (પ્રવર્તે છે). ગાથાર્થઃ જે વસ્તુ સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ વગેરે બુદ્ધિવાળા પર્યાયાસ્તિકનય વડે ગ્રહણ કરીને મૂકાયેલ છે તે વસ્તુ દ્રવ્યાસ્તિકનયનો વિષય છે, કારણ કે જેના પછી કોઈ વિકલ્પજ્ઞાન કે વચનવ્યવહાર નથી તેવા અંત્યવિશેષ સુધી દ્રવ્યાસ્તિકનયનો ઉપયોગ પ્રવર્તે છે. (૮) તાત્પર્યાર્થઃ સામાન્ય-વિશેષ ઉભયવરૂપ પદાર્થના વિશેષ અંશને ગૌણ કરી પ્રધાનપણે સામાન્ય અંશને ગ્રહણ કરનાર ઉપયોગ દ્રવ્યોપયોગ છે. જ્યાં સુધી કોઈપણ પ્રકારનો વિકલ્પ કે વચન વ્યવહાર પ્રવર્તે છે ત્યાં સુધીના દરેક પદાર્થો દ્રવ્યોપયોગના વિષય છે અને તેથી જ તે પદાર્થો સામાન્યગ્રાહી દ્રવ્યાસ્તિકનયના પણ વિષય છે. દ્રવ્યાસ્તિકનયના આ વિષયો પર્યાયોથી વ્યાપ્ત હોવાથી પર્યાયાસ્તિકનયને પણ ગ્રાહ્ય બને છે, કારણ કે, દ્રવ્યાસ્તિકનયે જે જે વસ્તુને સામાન્યરૂપે જાણી હોય તે જ વસ્તુને પર્યાયાસ્તિકનય વિશેષરૂપે જાણે છે. આ પ્રમાણે જેમ ગૌણ-મુખ્યભાવને આશ્રયીને જ્ઞાનોપયોગના સામાન્યોપયોગ અને વિશેષોપયોગ એમ બે ભેદ છે અર્થાત્ જ્ઞાનમાં અનેકાંત છે તે જ રીતે દ્રવાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયમાં પણ અનેકાંત છે. (૮) उभयनयपरस्परसापेक्षताविषयककथनोपसंहारपूर्वकं नयद्वयविषयस्य वक्तृविवक्षाधीनत्वं दर्शयन्नाह - दव्वढिओ त्ति तम्हा नत्थि णओ नियमसुद्धजाईओ । ण य पज्जवढिओ णाम कोइ भयणाय उ विसेसो ।।९।। Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy