SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા ગાથા પત્ર ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૫ ૧૧૭ ૧૧૮ ૧૨૦ વિષય (કાંડ-૨) ૧૨ ૪ - ક્રમવાદીમતે એક સમયે જ્ઞાતદષ્ટ બોલે છે તે ઘટતું નથી, સહવાદીમતે એક સમયે અદષ્ટજ્ઞાત બોલશે અથવા અજ્ઞાતદષ્ટ બોલશે તેવું માનવું પડશે. ૧૩ ૫ - અજ્ઞાતવસ્તુ દષ્ટ થઈ અને અષ્ટવસ્તુ જ્ઞાત થઈ. તો પછી સર્વજ્ઞપણું કઈ રીતે ઘટે ? ૧૪ ૬ – બંને અનંત હોવા છતાં જ્ઞાનથી દર્શન અલ્પ ઘટશે. ૧૫ ક્રમવાદિ = ઉપયોગ ક્રમિક હોવા છતાં શક્તિથી જેમ ચાર જ્ઞાની કહેવાય, તેમ કેવલજ્ઞાન-કેવલદર્શન ઘટે. સિદ્ધાંતિ = જેમ કેવલી પંચજ્ઞાની ન ઘટે, તેમ ભેદથી જ્ઞાનવાન દર્શનવાનું પણ ન ઘટે. ૧૬-૧૭ ચાર જ્ઞાનના દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણ : ચારે જ્ઞાનનો વિષય પરિમિત હોવાથી તેમાં ક્રમિક ઉપયોગ ઘટે. પણ કેવલજ્ઞાન-દર્શનનો વિષય અપરિમિત હોવાથી ક્રમિક ઉપયોગ ન ઘટે. ૧૮ સિદ્ધાંતિ = અર્થ મુજબ જ સૂત્રની વ્યાખ્યા કરવાથી આગમવિરોધ નહિ ઘટે ૧૯ કેવલજ્ઞાનથી કેવલદર્શનના ભિન્ન ઉલ્લેખનું કારણ : ૧-મન:પર્યાયજ્ઞાનમાં માત્ર વિશેષનો બોધ છે. જ્યારે કેવલ ઉપયોગમાં સામાન્ય અને વિશેષ ઉભયનો બોધ છે. ૨૦ ૨- આગમમાં દર્શનના ચાર ભેદ કહ્યા છે. ૨૧-૨૨ એકદેશીમત મુજબ દર્શન-જ્ઞાનનું સ્વરૂપ : જેમ મતિજ્ઞાનમાં અવગ્રહ માત્રને દર્શન અને વિશેષિતબોધને જ્ઞાન કહેવાય, તેમ કેવલજ્ઞાન-દર્શનમાં તફાવત સમજવો. દર્શનપૂર્વક જ્ઞાન છે. પણ જ્ઞાનપૂર્વક દર્શન નથી, માટે બે વચ્ચે કથંચિત્ ભેદ છે. ૨૩-૨૪ એકદેશીમતમાં આવતા દોષો : શાસ્ત્રમાં જ્ઞાનના આઠ ભેદ છે. જ્યારે દર્શનના ચાર ભેદ છે. શાસ્ત્રમાં શ્રોત્રદર્શન - શ્રોતજ્ઞાન આવા ભેદની પ્રસિદ્ધિ નથી. ચક્ષુદર્શન અને ચાક્ષુષજ્ઞાન ભેદની શાસ્ત્રમાં પ્રસિદ્ધિ ૨૫ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન શબ્દનો અર્થ : અસ્પષ્ટ – અવિષયભૂત પદાર્થનો બોધ તે દર્શન ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૭ ૧૩૦ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy