SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 34 ગાથા ૧ ૨ ૩ ૪ ૬ 6 ૫૨-અનુમાનથી ખંડન ८ ૧૦ ૧૧ sis-2 દર્શન અને જ્ઞાનનું સ્વરૂપ દર્શનમાં વિશેષસાપેક્ષ સામાન્યબોધ અને જ્ઞાનમાં સામાન્યસાપેક્ષ વિશેષબોધ વિષય સહવાદ પક્ષનું સ્થાપન ઃ છદ્મસ્થના જ્ઞાન અને દર્શન ભિન્નકાલીન, કેવલીના જ્ઞાન અને દર્શન સમકાલીન ક્રમવાદિપક્ષ અને સહવાદીએ કરેલ તેનું ખંડન : ક્રમવાદ = કેવલીમાં જ્ઞાન અને દર્શન ક્રમિક સહવાદ = ૧-ક્રમવાદી તીર્થંકરની આશાતનાથી ડરતા નથી. આગમ સૂત્રનું અર્થઘટન, સમર્જ - તુલ્યમ્ કેવલજ્ઞાનાવરણીયના નાશથી કેવલજ્ઞાનની જેમ કેવલદર્શનાવરણીયના નાશથી તે જ કાળે કેવલદર્શનની ઉત્પત્તિ ૩ - અનુમાનથી ખંડન : મતિજ્ઞાનાવરણીય વગેરેના નાશથી મતિજ્ઞાન વગેરે જેમ ભિન્ન ન ઘટે તેમ કેવલદર્શનનો પણ ભિન્ન અસંભવ. ૪ - આગમથી ખંડન : કેવલજ્ઞાન સાદિ - અનંત છે. જ્ઞાન અને દર્શનને ક્રમિક માનતાં જ્ઞાનની હાજરીમાં દર્શન અને દર્શનની હાજરીમાં જ્ઞાન ન સંભવતાં બંને સાદિ-સાંત માનવા પડશે. ૫ - તર્કથી ખંડન : ક્રમિક માનશો તો બેમાંથી પહેલી ઉત્પત્તિ કોની ? સહવાદિ પક્ષનું અર્થઘટન તથા એકોપયોગવાદી ગ્રંથકાર દ્વારા તેનું ખંડન ૯ સહવાદિ = બંનેની ઉત્પત્તિ એક જ સમયે Jain Education International 2010_02 સિદ્ધાંતિ ૧-એક જ સમયે બે ઉપયોગનો અસંભવ ૨ - દરેક સમયે સર્વજ્ઞ - સર્વદર્શી માનવા પડે અથવા દરેક સમયે સર્વજ્ઞ-સર્વદર્શી નથી, એવું માનવું પડે. ૩ - જ્ઞાન વ્યક્ત છે અને દર્શન અવ્યક્ત છે, કેવલીને વ્યક્ત-અવ્યક્તનો ભેદ કઈ રીતે ઘટે ? અનુક્રમણિકા For Private & Personal Use Only પત્ર ૯૧ ૯૪ ૯૬ ८८ ૧૦૨ ૧૦૨ ૧૦૩ ૧૦૮ ૧૦૭ ૧૦૮ ૧૦૯ www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy