SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 36 અનુક્રમણિકા ગાથા પત્ર ૧૩૨ ૧૩૩ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૯ ૧૪૧ ૧૪૧ વિષય (કાંડ-૨) ૨૦ પૂર્વપક્ષ = આ વ્યાખ્યા મુજબ મન:પર્યાયજ્ઞાનને પણ દર્શન કહેવાની આપત્તિ આવશે. સિદ્ધાંતિ = મનઃપર્યાય જ્ઞાનનો વિષય મનોદ્રવ્ય છે. ઘટ વગેરે દ્રવ્ય નથી. ૨૭ જ્ઞાન એ જ દર્શન સ્વરૂપે છે. ૨૮ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષબોધનો અભાવ હોવાથી ‘દર્શન' શબ્દ ન સંભવે. ૨૯ અવધિજ્ઞાનમાં પ્રત્યક્ષ બોધ હોવાથી ‘દર્શન' શબ્દ સંભવે. ૩) કેવલજ્ઞાનમાં પણ પ્રત્યક્ષ બોધ હોવાથી ‘દર્શન’ શબ્દ સંભવે. ૩૧ નિષ્કર્ષરૂપે સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતનું સ્પષ્ટીકરણ. સ્વસિદ્ધાંત = એક જ કેવલોપયોગ બંને સ્વરૂપે છે. પરસિદ્ધાંત = કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમિક ઉત્પન્ન થાય છે. “સમ્યગદર્શન’ શબ્દનું સ્પષ્ટીકરણ ૩૨ શ્રદ્ધા અર્થમાં વપરાતો ‘સમ્યગ્દર્શન’ શબ્દ સમ્યજ્ઞાન સ્વરૂપ જ છે. ૩૩ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન બંને અર્થથી એકરૂપ જ ઘટે છે. “કેવલજ્ઞાન સાદિ-અનંત છે” આ સૂત્રનું સ્પષ્ટીકરણ : ૩૪ પૂર્વપક્ષ = કેવલજ્ઞાન આદિ-અનંત હોવાથી તેનો નાશ ઘટી શકે નહિ. ૩પ સિદ્ધાંતિ = ૧-સિદ્ધિ પામતાં સમયે કેવલી ભગવંતના સંઘયણ વગેરે નાશ પામતાં હોવાથી તેનાથી અભિન્ન કેવલપર્યાય પણ નાશ પામે છે. (કેવલજ્ઞાનનો નાશ) ૩૬ ૨-સિદ્ધપણાની ઉત્પત્તિ સાથે કેવલી પર્યાય પણ ઉત્પન્ન થાય છે. (કેવલજ્ઞાનની ઉત્પત્તિ) ૩ - સત્તારૂપે કેવલપર્યાય સાદિ-અનંત છે. (કેવલજ્ઞાનનું ધ્રુવપણું) જીવ અને તેના જ્ઞાનાદિ પર્યાયો ભિન્ન હોવાની શંકાનું સ્પષ્ટીકરણ ૩૭ પૂર્વપક્ષ = જીવ અનાદિ અનંત છે અને કેવલજ્ઞાન સાદિ અનંત છે, માટે જીવ કેવલજ્ઞાનરૂપ કઈ રીતે ઘટે ? ૩૮ પૂર્વપક્ષ = તેથી જીવ ભિન્ન છે અને તેના જ્ઞાનાદિ પર્યાયો પણ ભિન્ન છે. ૩૯ સિદ્ધાંતિ = એકાંતપક્ષનું ખંડનપૂર્વમાં થઈ ચૂક્યું છે. હવે દૃષ્ટાંત કહેવાશે. ૪૦-૪૧ દષ્ટાંત વડે પદાર્થનું સ્પષ્ટીકરણ ૪૨ દ્રવ્ય એ પર્યાયથી એકાંતે ભિન્ન નથી ૪૩ આત્મ દ્રવ્યનું સ્વાભાવિક અને વૈભાવિક પર્યાયો વડે એકપણા-અનકપણાનું વર્ણન ૧૪૪ ૧૪૪ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૪ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy