________________
१५२
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३७-४२
*
થા :
छाया : एवं जीवद्रव्यमनादिनिधनमविशेषितं यस्मात् ।
राजसदृशो तु केवलिपर्यायस्तस्य स विशेषः ।।४१।। વાર્થ : અ = આ પ્રમાણે વિસયં = સામાન્યથી નીવડ્યું = જીવદ્રવ્ય
VIળavi = અનાદિ અનંત. ૩ = વળી, નફા = કારણ કે રાયસરિસો = રાજા સમાન સ = તે ત્રિ- પન્નામો = કેવલિપર્યાય તરસ = તેનો વિસા = વિશેષપર્યાય. जीवो अणाइनिहणो 'जीव' त्ति य णियमओ ण वत्तव्यो । जं पुरिसाउयजीवो देवाउजीवियविसिट्ठो ।।४२।। जीवोऽनादिनिधनो 'जीव' इति च नियमतो न वक्तव्यः ।
यत् पुरुषायुष्कजीवो देवायुष्कजीवितविशिष्ट: ।।४२।। મનવા : ૩ = અને પIઊંનિદાન = અનાદિ અનંત એવો નીલા = જીવ
નીવ' ત્તિ = “આ જીવ જ છે એ પ્રમાણે નિયમો = એકાંતે - વત્તવ્યો = કહેવા યોગ્ય નથી. = = કારણ કે, પુરિસ૩યનીવો = મનુષ્ય આયુષ્યવાળો જીવ લેવાયનીવિવિદ્ય = દેવ આયુષ્યવાળા જીવથી ભિન્ન છે.
છયા :
ગાથાર્થઃ જીવ એ અનાદિ અનંત છે અને કેવલજ્ઞાન તો સાદિ અનંત છે; એ પ્રકારનો મોટો ભેદ હોવાથી જીવ એ કેવલજ્ઞાનરૂપ કેવી રીતે હોઈ શકે ? (૩૭)
તેથી અર્થાત્ વિરુદ્ધ ધર્મ હોવા સ્વરૂપ મોટો ભેદ હોવાથી તથા પશમિક આદિ લક્ષણભેદ હોવાથી જીવ એ જ્ઞાન વગેરે પર્યાયથી ભિન્ન છે, અને તેના જ્ઞાન વગેરે પર્યાયો જીવથી ભિન્ન છે, એમ કેટલાક વ્યાખ્યાતાઓ માને છે. (૩૮)
જો કે પૂર્વમાં એકાંત ભેદભેદપક્ષના પ્રતિષેધસ્વરૂપ આ અર્થ કહેવાઈ ગયો છે; છતાં હેતુનું સાધ્ય સાથે સંબંધ દર્શાવતું આ ઉદાહરણ તો કહીશ. (૩૯)
જેમ કોઈ સાંઠ (૬૦) વર્ષનો પુરુષ ત્રીશ (૩૦) વર્ષે રાજા થયો. એમ કહેવામાં ઉભયમાં અર્થાત્ મનુષ્ય અને રાજામાં વપરાયેલો ‘ઉત્પન્ન” શબ્દ વર્ષનો વિભાગ બતાવે છે. (૪૦)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org