SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२१-२२ છેTયા : દવ = કહેવાય છે. નર = જેમ લ્થ = અહીં (જેટલો તફાવત), ત્તિર્થ વેવ = આટલો જ વિલેસ = વિશેષ તફાવત વેવસ્ટાઈન વિ = કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ. Vાથા : दसणपुव्वं णाणं णाणणिमित्तं तु दंसणं णत्थि । तेण सुविणिच्छियामो सणणाणाण अण्णत्तं ।।२२।। दर्शनपूर्वं ज्ञानं ज्ञाननिमित्तं तु दर्शनं नास्ति । तेन सुविनिश्चिनुमो दर्शनज्ञानयोरन्यत्वम् ।।२२।। અન્યથાર્થ : હંસાપુä = દર્શનપૂર્વક = જ્ઞાન થાય છે તુ = પણ, પાન મિત્ત = જ્ઞાનમૂલક રંસ = દર્શન Oિ = થતું નથી. તે = તેથી, વિઝિયામી = અમે સારી રીતે નિશ્ચય કરીએ છીએ કે, રંગ MITUTI = દર્શન અને જ્ઞાનમાં અપUત્ત = ભેદ છે. ગાથાર્થ : મતિઉપયોગમાં અવગ્રહ માત્ર એ દર્શન છે, અને “આ ઘટ છે' એવો નિશ્ચયાત્મક બોધ મતિજ્ઞાન છે; અહીં મતિઉપયોગમાં જેટલો તફાવત છે, તેટલો જ તફાવત કેવલજ્ઞાન અને કેવલદર્શનની બાબતમાં પણ છે. અર્થાત્ એક કેવલ ઉપયોગ જ સામાન્ય અંશમાં દર્શન છે અને વિશેષ અંશમાં જ્ઞાન છે. જ્ઞાન એ દર્શનપૂર્વક થાય છે, પરંતુ દર્શન જ્ઞાનપૂર્વક થતું નથી; તેથી અમે યથાર્થપણે નિશ્ચય કરીએ છીએ કે, દર્શન અને જ્ઞાનમાં કથંચિત્ ભિન્નતા છે. (૨૧-૨૨) વિશેષાર્થ: “જ્ઞાનબિંદુ' ગ્રંથમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ‘વંસMOTIVIL ' પદને રંગના જ ૩UUત્તિ આ રીતે વિવક્ષા કરી અર્થ કર્યો છે કે “કેવલીના દર્શન અને જ્ઞાન ભિન્ન નથી. અર્થાત્ કેવલીના દર્શન અને જ્ઞાન ક્રમ પ્રાપ્તભેદને પામતા નથી.” તાત્પર્યાર્થ : કોઈ બીજો વાદી કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ માને છે; પણ તેણે અભેદ સિદ્ધ કરવા માટે જે ઉદાહરણ આપેલ છે, તે સિદ્ધાંતીને માન્ય નથી; તેથી તેનું નિરાકરણ કરવા અહીં એકદેશીના મતની રજૂઆત સિદ્ધાંતી કરે છે.' એકદેશી કહે છે કે, જેમ મતિરૂપ ઉપયોગ એક હોવા છતાં તેનો પૂર્વવર્તી અવગ્રહરૂપ નિર્વિકલ્પભાગ અસ્પષ્ટ હોવાથી દર્શનસ્વરૂપ છે અને ઉત્તરવર્તી સવિકલ્પભાગ સ્પષ્ટ હોવાથી જ્ઞાનસ્વરૂ૫ છે, તે જ રીતે સામાન્ય-વિશેષ ઉભયગ્રાહી એવો કેવલોપયોગ એક હોવા છતાં પણ ભિન્ન-ભિન્ન ગ્રાહ્યની અપેક્ષાએ તેના કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બે જુદા નામો પ્રસિદ્ધ છે, અર્થાત્ એક એવો પણ કેવલોપયોગ અપેક્ષાભેદે કથંચિત્ ભિન્ન છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy