________________
૭૮
ध्यानशतकम्, રાજય સરકાર
પ્રહ રાખે , F આવશ્યકનિર્યુક્તિ, હારિભદ્રીયવૃત્તિ
નીતિવિજય શાસ્ત્ર સંગ્રહ, સ્તંભનતીર્થ, પો. નં. ૮૫, પ્રત નં. ૩૨૭ G આવશ્યકનિર્યુક્તિ, હારિભદ્રીયવૃત્તિ
શાંતિલાલ મણીલાલ હસ્તલિખિત શાસ્ત્ર સંગ્રહ સ્તંભનતીર્થ પો. નં. ૯, પ્રત નં. ૨૬ H આવશ્યનિર્યુક્તિ હારિભદ્રીયવૃત્તિ
નીતિવિજય શાસ્ત્ર સંગ્રહ, સ્તંભનતીર્થ, પો.નં. ૯, પ્રત નં. ૩૩૨ [E, F G H આ ચારે પ્રતોમાં લેખન સારું છે. પાઠો એકંદરે ઘણા શુદ્ધ મળ્યા છે. ક્યારે લખાણ થયું
તેની વિગત એકપણ પ્રતમાં મળી શકી નથી. 1 આવશ્યકનિર્યુક્તિ, હારિભદ્રીયવૃત્તિ
નીતિવિજય શાસ્ત્ર સંગ્રહ, સ્તંભન તીર્થ, પો. નં. ૮૭, પ્રત નં. ૩૨૯ આ પ્રતિ એકંદરે ઘણી અશુદ્ધ છે. છતાં અમુક ચોક્કસ પાઠો જે અન્ય શુદ્ધ પ્રતોમાં છે તેવા પણ જોવા
મળ્યા છે. આ પ્રતનો વિશેષ ઉપયોગ કર્યો નથી. J ધ્યાનશતક હારિભદ્રીયવૃત્તિ (આવશ્યકોદ્ધાર).
ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદ, ડા. નં. ૧૪૭, પ્રત નં. ૯૮૯૮ આ પ્રતનાં કુલ ૩૪ પાનાં છે. પણ શરૂના ૧ થી ૩૧ પાનાં ઉપલબ્ધ ન હોવાથી માત્ર છેલ્લાં ૩ પાનાં જ આ. શ્રી. મુનિચંદ્રસૂરીશ્વરજી મ. પાસેથી મળેલ છે. ચોકક્સ જરૂરી સ્થાનોમાં તેનો ઉપયોગ કરેલ છે. ગા. ૭૮ પછીની ગાથાઓ આ પ્રતમાં ઉપલબ્ધ છે. આવશ્યકનિર્યુક્તિ હારિભદ્રીયવૃત્તિ ભાંડારકર ઓરીએંટલ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પૂના, પ્રત નં. ૧૦૭૭ આ પ્રત સં. ૧૫૧૧માં લખાયેલ છે. જેમાં પાના નં. ૫૦ થી ૬૨ નથી. જેમાં આ ગ્રંથની ગાથા ૧ થી ૫૧ મળી શકી નથી. શેષ ગાથાઓમાં આ પ્રતનો ઉપયોગ કરેલ છે. લેખન અત્યંત સુવાચ્ય છે. આવશ્યકનિર્યુક્તિ, હારિભદ્રીયવૃત્તિ ભાંડારકર ઓરીએંટલ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પૂના, પ્રત નં. ૧૦૭૪ ત્રિપાઠી પા.નં.૨૫ થી ૨૭૧માં ધ્યાનશતકગ્રંથનો સમાવેશ થાય છે. વચ્ચે મૂળ તથા ઉપર-નીચે ટીકા ગ્રહણ કરવામાં આવી છે. પાછળથી આ પ્રત મળી હોવાથી શંકાવાળા સ્થાનોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લેખન સંવત વગેરેનો ઉલ્લેખ મળ્યો નથી. લેખન સુંદર છે. શુદ્ધિ પણ સારી
જોવા મળેલ છે. M (૧) ધ્યાનશતક હારિભદ્રીયવૃત્તિ
| વિનયભક્તિ સુંદર ચરણ ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત અને (૨) પં. બાલચંદ્ર શાસ્ત્રી દ્વારા સંપાદિત, ધ્યાનશતક (ધ્યાનાધ્યયન)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org