SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ग्रंथगाथाप्रमाण * આ ઉપરાંત ૧૦૮ ગાથા હોવાનો ઉલ્લેખ : સંજ્ઞક પ્રતમાં જોવા મળેલ છે. પિયુત્તર xxx ગાથા] [માવિનય xxx ગાથા] जूइयरसोलमेंठा वट्टा उब्भामगादिणो जेय । एए होंति कुशीला वजेयत्वा पयत्तेणं ।।३६।। _c સંજ્ઞક ધ્યાનશતક અર્થલેશ પ્રત કે જે પાટણના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. આ પ્રતમાં આ ત્રણે ગાથાની અર્થલેશ-અવચૂરિ પણ જોવા મળે છે. જે પરિશિષ્ટ-૨માં જોઈ શકાશે. તથા ૧૦૮મી ગાથા તરીકે મૂળમાં પંગુત્તરે પદથી રજૂ કરવામાં આવી છે. જ્યારે તેની અર્થલેશ-અવચૂરિ રજૂ કરતાં સનુત્તરે પદ ગ્રહણ કરવામાં આવેલ છે. આ રીતે કેટલીક પ્રતોમાં ૧૦૬ ગાથા, કેટલીક પ્રતોમાં ૧૦૭ ગાથા, એક પ્રતમાં ૧૦૮ ગાથા તથા બાકીની મોટાભાગની પ્રતોમાં ૧૦૫ ગાથાનો ઉલ્લેખ જોવા મળેલ છે. ध्यानमेवापवर्गस्य मुख्यमेकं निबन्धनम् । तदेव दुरितव्रातगुरुकक्षहुताशनम् ।। - ધ્યાન જ મોક્ષનું એક મુખ્ય કારણ છે અને તે ધ્યાન જ પાપના સમૂહરૂપી વિશાળ જંગલને બાળવા માટે અગ્નિ સમાન છે. अस्तरागो मुनिर्यत्र वस्तुतत्त्वं विचिन्तयेत् । तत्प्रशस्तं मतं ध्यानं सूरिभिः क्षीणकल्मषैः ।। - [ રાગ રહિત મુનિ જ જે વસ્તુતત્ત્વને વિચારે છે, તેને જ દુરિતનો નાશ કરનાર આચાર્યો પ્રશસ્ત ધ્યાન કહે છે. अज्ञातवस्तुतत्त्वस्य रागाद्युपहतात्मनः । સ્વાતિવૃત્તિ નન્તોસ્તસદ્ધયાનમુતે -[ વસ્તુતત્ત્વને નહિ જાણનાર અને રાગાદિને વશ એવા જીવનું જે પણ સ્વતંત્રપણે ચિંતન છે તેને અસધ્યાન કહેવાય છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002559
Book TitleDhyanashatakam Part 1
Original Sutra AuthorJinbhadragani Kshamashraman, Haribhadrasuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages302
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy