SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રકાશકીય જ્ઞાનપદ ભજીયે, જગત સુહંક... બહુમુખી પ્રતિભાસંપન્ન અનેક શ્રમણ-શ્રમણીઓ સમયે-સમયે જિનશાસનને મળતા રહ્યાં છે. તેમણે તપ-જપ-સાધના-જ્ઞાન-પ્રવચન-તર્ક વગેરેમાંથી શાસનપ્રભાવનાના કોઈક એક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા કે સામર્થ્યના બળે ખૂબ-ખૂબ પ્રગતિ કરી અન્ય દર્શનની વચ્ચે જિનશાસનની આગવી ઓળખ ઉભી કરી. તેમાના જ એક સાહિત્યક્ષેત્ર ઉપર કૃતિકૃતિકારનો ભેદ રાખ્યા વગર ન્યાય-વ્યાકરણ-કોષ-છંદ-કાવ્ય-નાટક વગેરેના અનેક આકરગ્રંથો ઉપર તેમણે ટીકાગ્રંથોનું નિર્માણ કર્યું છે. પૂજ્યાચાર્ય શ્રી જિનવલ્લભસૂરિજી રચિત આવા જ એક ‘પ્રશ્નોત્તર વષષ્ટિશવ-વાવ્યમ્' નામના ગ્રંથનું મહો. પુણ્યસાગરજી કૃત ટીકા સહિત પ્રકાશન પૂ. શાસનસમ્રાટ્ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદયઅશોકચંદ્રસૂરિજી મ.ના શિષ્ય પૂ.આ. શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મ.ની પ્રેરણા અને મહો. વિનયસાગરજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે જે . ખરેખર આનંદપ્રદ છે. શ્રી વિલેપાર્લે જે.મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, પાર્લાના સંઘે આ પ્રકાશનકાર્યમાં સહયોગ આપી અધૂત શ્રુતભક્તિ કરી છે. પૂજ્યશ્રી દ્વારા પ્રાપ્ત થતા આવા જગતસુહંકર શ્રુતપદભક્તિના અવસર પ્રસંગે અમે તત્પર રહીએ એ જ ભાવના સહ.. લી. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત એમ.એસ.પી.એસ.જી. ચેરિટેબલ ટ્રસ્ટ, જયપુર
SR No.002344
Book TitlePrashnottaraikshashti Shatkkavyam
Original Sutra AuthorN/A
AuthorJinvallabhsuri, Somchandrasuri, Vinaysagar
PublisherRander Road Jain Sangh
Publication Year2008
Total Pages186
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy